મહાગઠબંધન એટલે મહામિલાવટ: PM મોદી

આગામી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા કરાતી ‘મહાગઠબંધન’ની ટીકા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશની જનતા વિપક્ષોની ‘મહામિલાવટ’ સરકાર નથી ઇચ્છતી. તેઓએ બહુમતી ધરાવતી એનડીએ સરકારના સારા કામ જોયા છે. પીએમ મોદીએ કૉંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દેશમાં કટોકટી લાદનારો (કૉંગ્રેસ) પક્ષ હવે ન્યાયતંત્રને ડરાવી રહ્યો છે, લશ્કરનું અપમાન કરે […]

Continue Reading

વર્ષ ૨૦૧૮ ચોથા ક્રમનું સૌથી ગરમ વર્ષ: NASA

વૈશ્ર્વિક તાપમાનનો રૅકોર્ડ રાખવાનું શરૂ કરવામાં આવ્યા બાદ વર્ષ ૨૦૧૮માં પૃથ્વીએ ચોથા ક્રમાંકના સૌથી વધુ ગરમ વર્ષનો અનુભવ કર્યો હોવાનું નાસા અને નેશનલ ઑસિયનિક ઍન્ડ ઍટમોસ્પેરિક ઍડમિનિસ્ટ્રેશન (એનઓએએ)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૮માં પૃથ્વીનું તાપમાન સરેરાશ કરતા વધુ રહ્યું હોવાનું તેમણે નોંધ્યું હતું. નાસાની ગૉડાર્ડ ઈન્સ્ટિટ્યુટ ફૉર સ્પેસ સ્ટડીઝ (જીઆઇએસએસ)એ શોધી કાઢ્યું હતું કે […]

Continue Reading

શું તમારી ચાર ચોરાઈ છે, તો તમારે આ જાણવું જોઇએ, ક્લિક કરો

મહારાષ્ટ્રમાં થાણેથી ચોરાયેલી મહિન્દ્રા બોલેરો પિકઅપમાં લગાવવામાં આવેલી જીપીએસ સિસ્ટમને કારણે કાર ચોરનારી ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે નવ જણની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં નોંધાયેલા 105 ગુના ઉકેલી પોલીસે 80 કાર જપ્ત કરી હતી, જેની આરસી બૂક નાગાલૅન્ડમાં તૈયાર કરવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર થાણે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ વિનીત […]

Continue Reading

વાગડ ગુરુકુળ વિદ્યાર્થીઓના મૃત્યુ કેસની ફરી તપાસ થશેઃ પરિવારજનોએ ઉપવાસ તોડ્યાં

મુંબઈ ખાતે વિરાર વિસ્તારમાં આવેલા અને ગુજરાતી સમુદાયના જાણીતા વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ પ્રકરણે ન્યાયની માગ કરતા વાગડ સમાજનું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન રણજિત પાટીલને મળ્યું હતું. પોતાના વ્હાલસોયા ત્રણ નિર્દોષ બાળકોને ચાર-ચાર વર્ષથી ન્યાય ન મળ્યો હોવાની ફરિયાદ તેમને કરી હતી અને આવેદન પત્ર પણ આપ્યું હતું. મંત્રી પાટીલે તેમને શાંતિથી સાંભળ્યા […]

Continue Reading

ATM, DTH સેવાને વેગ આપતો ઉપગ્રહ તરતો મુકાયો

સંદેશવ્યવહાર માટેનો ભારતનો અત્યાધુનિક કૃત્રિમ ઉપગ્રહ જીસૅટ-31 બુધવારે યુરોપિયન રૉકેટની મદદથી ફ્રૅન્ચ ગુયાનાથી સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં તરતો મુકાયો હતો. આ ઉપગ્રહ એટીએમની કનેક્ટિવિટી વધારશે અને કોઈપણ પ્રકારના અવરોધ વિનાની ડીટીએચ સેવા પૂરી પાડવામાં મદદરૂપ થશે. પશ્ર્ચિમ અમેરિકાના ઇશાન દરિયાકિનારે આવેલા ફ્રૅન્ચ ક્ષેત્ર કૉરોઉસ્થિત ઍરેના લૉન્ચ કૉમ્પલેક્સ ખાતેથી ભારતીય સમય પ્રમાણે 2:31 વાગ્યે આ કૃત્રિમ ઉપગ્રહ છોડવામાં […]

Continue Reading

IT રિટર્ન માટે PAN આધાર સાથે લિંક કરવું ફરજિયાત: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પૅન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. ન્યાયમૂર્તિ એ. કે. સિક્રી અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝિરની બેન્ચે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ઇન્કમ ટૅક્સ ઍક્ટની કલમ 139એએ માન્ય રાખી છે. શ્રેયા સેન અને જયશ્રી સાતપૂતે નામની બે વ્યક્તિઓને દિલ્હી હાઇ કોર્ટે તેમના […]

Continue Reading

ભાજપનો વાડ્રાને સવાલઃ કરોડપતિ બનવાની ફૉર્મ્યુલા શું?:

મની લૉન્ડરિંગ સબંધી તપાસમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા રૉબર્ટ વાડ્રાની પૂછપરછ કરવામાં આવ્યા બાદ યુપીએ સરકારના કાર્યકાળમાં વાડ્રાને પેટ્રોલિયમ અને સંરક્ષણ સોદામાં લાંચ મળી હોવાનો આક્ષેપ કરી બુધવારે ભાજપે કૉંગ્રેસ અને તેના પ્રમુખ રાહુલ ગાંધીના બનેવી રોબર્ટ વાડ્રા પર શાબ્દિક હુમલો કર્યો હતો. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો હતો કે 2008-09માં યુપીએના શાસનકાળ દરમિયાન […]

Continue Reading

ગુજરાત કેડરના IPSની CBIમાં નિમણુક

ગુજરાત કેડરના 1988 બેન્ચના આઈપીએસ અધિકારી પ્રવિણ સિન્હાને કેન્દ્ર સરકારે પ્રમોશન આપીને સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. નોંધનીય છે કે 1988ની બેન્ચના આઈપીએસ પ્રવિણ સિન્હા અગાઉ દિલ્હી ડેપ્યુટેશન પર હતા અને હાલ સીબીઆઈમાં જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર […]

Continue Reading

વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ: ન્યાય માટે ઉપવાસ આંદોલન

મુંબઈમાં વિરારમાં વાગડ ગુરુકુળના ત્રણ વિદ્યાર્થીનાં મૃત્યુ પ્રકરણે ન્યાય માટે લડી રહેલા પરિવારના સભ્યોએ હવે મંગળવારથી આઝાદ મેદાન ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને આ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની માગણી પણ કરી હતી. જો ન્યાય ન મળે તો અગ્નિસ્નાન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. વિશ્ર્વ વાગડ વિસા ઓસવાળ ક્ષત્રિય સમાજના પ્રમુખ લખમીચંદ સરલાએ […]

Continue Reading

આખરે અણ્ણાએ ઉપવાસ છોડ્યા

સમાજ સેવક અણ્ણા હઝારેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કર્યા બાદ મંગળવારે ઉપવાસ તોડયા હતા. ફડણવીસના જણાવ્યા અનુસાર તેમણે અણ્ણાની તમામ માગ પૂરી કરી હતી. ફડણવીસે પાકના દર માટે સમિતિ સ્થાપન કરવા, તેમાં હઝારેએ સૂચવેલા સભ્યોને નિયુક્ત કરવા, લોકાયુક્તના નવા કાયદા માટે સમિતિ સ્થાપિત કરવી, લોકપાલ નિયુક્તિની પ્રક્રિયા ઝડપી બનાવવાની ખાતરી આપી હતી. અણ્ણાએ […]

Continue Reading