દિલ્હી હિંસામાં 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હોવાના પૂરાવા: SIT રિપોર્ટ
નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે થયેલા વિરોધ હિંસક પ્રદર્શનને લઇને SIT દ્વારા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. SITએ દાવો કર્યો છે કે, દિલ્હીના હિંસક પ્રદર્શનોમાં લગભગ 15થી વધારે લોકો બાંગ્લાદેશીઓ સામેલ હતા. એસઆઇટીની તપાસ મુજબ દિલ્હી તોફાનોમાં સામેલ આ બાંગ્લાદેશીઓ ભારતમાં આરોપીઓ છે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમની ઓળખ કરી […]
Continue Reading
