દિલ્હી હિંસામાં 15થી વધારે બાંગ્લાદેશીઓ સામેલ હોવાના પૂરાવા: SIT રિપોર્ટ

નાગરિકતા સુધારણા કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે થયેલા વિરોધ હિંસક પ્રદર્શનને લઇને SIT દ્વારા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. SITએ દાવો કર્યો છે કે, દિલ્હીના હિંસક પ્રદર્શનોમાં લગભગ 15થી વધારે લોકો બાંગ્લાદેશીઓ સામેલ હતા. એસઆઇટીની તપાસ મુજબ દિલ્હી તોફાનોમાં સામેલ આ બાંગ્લાદેશીઓ ભારતમાં આરોપીઓ છે કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. હાલમાં તેમની ઓળખ કરી […]

Continue Reading

પશ્ચિમ બંગાળમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, પાંચના મોત

પશ્ચિમ બંગાળના 24 પરગણા જીલ્લામાં સ્થિત એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થઇ ચૂક્યા છે.  24 પરગણાના નૈહાટીમાં સ્થિત ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અચાનક આગનો બનાવ બન્યો હતો. જેણે ટૂંક જ સમયમાં વિકરાળ રુપ લઇ લીધુ હતું. આ ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા હતા. આ દરમિયાન […]

Continue Reading

ચીનની અમેરિકાને ‘શાંતિ અને સંયમ’ રાખવાની અપીલ

અમેરિકાએ ઇરાનના ટોપના સૈન્ય કમાન્ડરની હત્યા કરી છે, આ ઘટનાને લઈને વિશ્વના વિવિધ દેશો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના કટ્ટર હરિફ ચીને કહ્યું છે કે, ‘અમે આ ઘટનાથી અત્યંત ચિંતિત છીએ. અને તમામ પક્ષો, ખાસ કરીને અમેરિકાને ‘શાંતિ અને સંયમ’ રાખવાની અપીલ કરીએ છીએ.’ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે શુક્રવારે કહ્યું […]

Continue Reading

ચિદંબરમની મુશ્કેલીઓ વધી,એર ઇન્ડીયા કૌંભાંડમાં ઇડીએ પુછપરછ કરી

કોંગ્રેસનાં અગ્રણી નેતા અને પુર્વ નાણા પ્રધાન પી.ચિદંબરમ INX મિડિયા કૌભાંડ  ઉપરાંત અન્ય મામલામાં પણ ફસાયા છે,આ ક્રમમાં ઇડીએ એર ઇન્ડીયા વિમાન કૌંભાડમાં તેમની પુછપરછ કરી હતી,જે લગભગ 8 કલાક ચાલી હતી, એવું લાગી રહ્યું છે કે ઇડી આ કેસમાં વધુ કડકાઇ દાખવી શકે છે. મનમોહન સરકારનાં સમયમાં આ ચર્ચિત ઘોટાળો થયો હતો, અને તે […]

Continue Reading

ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, બદલો લઈશું-USની પોતાના નાગરિકોને ઈરાન છોડવાની સલાહ

અમેરીકા દ્વારા એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ બંન્ને દેશો વચ્ચે સ્થિતી વણસતી જોવા મળી રહી છે. અમેરીકાએ ઈરાક-ઈરાન બોર્ડર પાસે બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે આ હુમલો કર્યો હતો. હવે બગદાદમાં સ્થિત અમેરીકન એમ્બેસીએ પોતાના દરેક નાગરિકોને તરત ઈરાક છોડવા માટે કહ્યું છે. બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ટ્વીટ કરી અમેરીકાને ચેતવણી […]

Continue Reading

પાકિસ્તાન સ્થિત સુપ્રસિધ્ધ નાનકાના સાહિબ ગુરૂદ્વારા પર ટોળાનો હુમલો, શિખોને ભગાડવાની ધમકી

પાકિસ્તાનમાં શિખો સાથે ધર્માંતરણનાં મામલા અટકવાનો નામ નથી લેતા પરંતુ આ દરમિયાન શુક્રવારે ટોળાએ શિખોનાં જગવિખ્યાત યાત્રાધામ નાનકાના સાહેબ ગુરૂદ્વારા પર પથ્થરમારો કર્યો હતો. પ્રદર્શકારોએ ગુરૂદ્વારાને ઘેરી લીધુ અને જોરદાર સુત્રોચ્ચારો કર્યા. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. આ લોકોએ ધમકી આપી કે, અમે કોઇ પણ શિખને નાનકાના સાહિબમાં રહેવા નહીં દઇએ અને તેનું નામ […]

Continue Reading

ઈરાનના રાષ્ટ્રપતિએ બદલાની ધમકી આપતા અમેરિકાએ નાગરિકોને આપી આ સુચના

અમેરિકા દ્બારા એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર મારવામાં આવવાને લઈને બંને દેશો વચ્ચે સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. અમેરિકાએ ઈરાન-ઈરાક સરહદની નજીક આવેલા બગદાદ ઈંટરનેશનલ એરપોર્ટ નજીક આ હુમલા કર્યા હતાં. આ હુમલાથી ભુરાયા થયેલા ઈરાને અમેરિકાને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ખુલી ધમકી આપી દીધી છે. તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાકના બગદાદ […]

Continue Reading

આતંકી હુમલાનો ખતરો, અમેરિકાએ પોતાના વિમાનોને પાક. એરસ્પેસનો ઉપયોગ ના કરવા કહ્યું

અમેરિકાએ પોતાની વિમાન કંપનીઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ કંપનીઓને પાકિસ્તાનનાં એરસ્પેસનો ઉપયોગ કરવાથી બચવા માટે કહ્યું છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં અમેરિકી વિમાનો પર આતંકવાદી હુમલો થઈ શકે છે. યૂએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)એ એક નિવેદનમાં કહ્યું કે વિમાન પાકિસ્તાની આતંકવાદી સંગઠનોનું નિશાન બની શકે છે. અમેરિકાએ જાહેર કરી એડવાઇઝરી આ […]

Continue Reading

ભારત-પાકએ પરમાણુ મથકો અને જેલોમાં બંધ કેદીઓની યાદીની આપ-લે કરી

ભારત અને પાકિસ્તાને પોતપોતાના પરમાણુ મથકો અને પોતાની જેલોમાં બંધ એકબીજાનાં કેદીઓની  યાદીની આપ-લે કરી હતી, પરમાણું મથકોની યાદી દર વર્ષનાં પહેલા આપવામાં આવે છે. આ પ્રક્રિયા છેલ્લા 29 વર્ષથી થાય છે,બંને દેશો આ પરંપરા હજુ સુંધી તોડી નથી,એવું કરવા માટે બંને દેશો વચ્ચે એક કરાર 31 ડિસેમ્બર 1988નાં દિવસે થયા હતાં, અને 1 જાન્યુંઆરી […]

Continue Reading

તાઈવાનમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નાયબ સંરક્ષણ પ્રધાન મિંગનું મોત, ચીનના કટ્ટર વિરોધી હતા

તાઇવાનમાં ગુરૂવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં સેના પ્રમુખ સહિત આઠ લોકોનાં મોત થયા છે, આ હેલિકોપ્ટર રાજધાની તાઇપેઇની નજીક પર્વતાળ વિસ્તારમાં એક દુર્ઘટનાનો શિકાર થયું હતું. મૃતકોમાં સેનાના ત્રણ મેજર જનરલનો પણ સમાવેશ થાય છે, ચીન સાથે તંગદિલી ચાલી રહી છે, એવા સમયે થયો જ્યારે તાઇવાનમાં 11 જાન્યુઆરીનાં દિવસે રાષ્ટ્રપતિની ચુટણી યોજાવાની છે. સેનાના જણાવ્યા પ્રમાણે ચીફ […]

Continue Reading