ભારત એક જીવંત લોકતંત્ર છે,ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકારો જેવા મુદ્દે ચિંતા કરનારી સંસ્થાઓ છે:અમેરિકા
માનવ અધિકારો અને ધાર્મિક આઝાદીનાં મુદ્દે ભારતની તુલના બીજા દેશોની સાથે કરવાનો ઇન્કાર કરતા અમેરિકાએ કહ્યું કે ભારત એક સક્ષમ લોકતંત્ર છે. અમેરિકાએ કહ્યું કે ભારત એક જીવંત લોકતંત્ર છે,અને ત્યાં ધાર્મિક સ્વતંત્રતા અને માનવ અધિકાર જેવા વિષયો પર ચિંતાઓ કરવા માટે સંસ્થાઓ છે. ભારતમાં નાગરિક્તા સંસોધન કાયદો(CAA)નાં વિરૂધ્ધ દેશભરમાં મોટા પ્રમાણમાં થઇ રહેલા પ્રદર્શનોનાં […]
Continue Reading
