આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છું; ફડણવીસ મારા માટે વિપક્ષના નેતા નહીં, હંમેશા સારા મિત્ર રહેશે: ઉદ્ધવ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિધાનસભાના સત્રમાં કહ્યું કે તેઓ આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છે અને તેને ક્યારેય છોડી નહીં શકે. તેમણે વિપક્ષના નેતા તરીકે ચૂંટાયેલા દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા તેમને એક જવાબદાર નેતા અને સારા મિત્ર ગણાવ્યા. આ પહેલા કોંગ્રેસના નાના પટોલેને વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉદ્ધવ તેમને સ્પીકરની ચેર સુધી […]

Continue Reading

CBSEએ DPS ઇસ્ટની માન્યતા રદ કરી, હાલના ધો.10-ધો.12ના વિદ્યાર્થીઓ માર્ચ 2020માં પરીક્ષા આપી શકશે

નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. DPS ઇસ્ટના સંચાલક હિતેન વસંત, પૂજા મંજુલા શ્રોફ અને પૂર્વ પ્રિન્સિપાલએ 2010માં ખોટી NOC રજૂ કરી માન્યતા મેળવી લીધી હતી.વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવશે. DPSના ધો. 10 અને ધો. 12ના વિદ્યાર્થીઓ માર્ચ- 2020 માં પરીક્ષા […]

Continue Reading

સુરક્ષાદળોએ 10 વર્ષ જૂના આતંકવાદીના ઠેકાણાની માહિતી મેળવી, AK-47 સહિત હથિયારો અને વિસ્ફોટક મળ્યા

જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળોએ શનિવારે એક મોટા આતંકવાદી ઠેકાણાને ગોતીને નષ્ટ કર્યું હતું. ઉત્તરી કાશ્મીરમાં સોપોરના રાફિયાબાદ વિસ્તારમાં બનેલા આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓ છૂપવા માટે કરતા હતા. સુરક્ષાદળોએ અહીંથી 2 AK-47 અને તેની 2000 રાઉન્ડ ગોળી, 3 આરપીજી રાઉન્ડ, બે વાયરલેસ સેટ અને એક સેટેલાઇટ ફોન કબ્જે કર્યો હતો. પોલીસ અધિકારીઓ પ્રમાણે 5 આતંકવાદીઓ ડાલરીના ગીચ […]

Continue Reading

મુખ્ય આરોપીની માતાએ કહ્યું- ઘટનાના દિવસે રાત્રે એક વાગ્યે દીકરો પાછો આવ્યો હતો, કહ્યું-મેં કોઇને મારી નાખ્યો છે

વેટરનરી ડોક્ટરની સામુહિક દુષ્કર્મ બાદ હત્યાના મામલામાં મુખ્ય આરોપીના માતાએ કહ્યું કે મારો દીકરો ઘટનાના દિવસે રાત્રે એક વાગ્યે ઘરે પરત ફર્યો હતો. તે વારંવાર એ જ કહી રહ્યો હતો કે તેણે કોઇનું ખૂન કર્યું છે. વેટરનરી ડોક્ટરની 27-28 નવેમ્બરની રાત્રે દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ શમ્શાબાદ ટોલ પ્લાઝાથી 30 કિલોમીટર દૂર […]

Continue Reading

ચીનમાં મોબાઇલ ફોન વાપરવા અંગેનો નવો નિયમ આ રીતે બન્યો છે વિવાદાસ્પદ

ચીનમાં હવેથી લોકોને મોબાઇલ નેટવર્ક મેળવતાં પહેલાં પોતાનો ચહેરો સ્કૅન કરવો પડશે. આવું કરીને તંત્ર દેશના લાખો ઇન્ટરનેટ યુઝર્સની ઓળખનો ડેટા એકઠો કરી શકશે. આ નિયમોની જાહેરાત ડિસેમ્બર માસમાં કરવામાં આવી હતી, જે રવિવારથી લાગુ થઈ જશે. સરકારનું કહેવું છે કે તે સાઇબરસ્પેસમાં લોકોઅધિકારો અને રુચિની સુરક્ષા કરવા માગે છે. અહીં નોંધનીય છે કે ચીન […]

Continue Reading

નિત્યાનંદને બચાવવા જતાં ડીપીએસના ટ્રસ્ટીઓ ભરાયા, હવે થઈ પોલીસ ફરિયાદ

નિત્યાનંદ આશ્રમનો વિવાદ સામે આવતા એક બાદ એક સાધકો નિત્યાનંદનો ભૂતિયો આશ્રમ છોડી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે વધુ એક સાધક આશ્રમ છોડી બેંગ્લોર જવા રવાના થયો છે. વિવાદ સામે આવ્યા બાદ અગાઉ 3 સાધીકાઓ પણ આશ્રમ છોડી ભાગી હતી. ત્યારે વધુ એક સાધકે આશ્રમ છોડ્યો છે. ત્રણ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી અમદાવાદના નિત્યાનંદ […]

Continue Reading

આતંકવાદ પર ભારત-જાપાને મિલાવ્યો હાથ, હવે થશે પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ સાફ

ભારત અને જાપાનએ પોતાના વિદેશ અને રક્ષા મંત્રીયોના પ્રથમ ટુ-પ્લસ-ટુ ફોર્મેટ ડાયલોગમાં પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી વિસ્તારોથી કાયમી શાંતિ સામે મોટું જોખમ રહેલું છે તેવી ચિંતા બતાવી છે. બન્ને દેશોએ પાકિસ્તાનથી એક સ્વરે કહ્યું છે કે તે તેના ત્યાં ટેરર નેટવર્કસ પર આક્રમક અને નિર્ણાયક પગલા ભરે. બન્ને દેશોએ પાકિસ્તાન સરકારથી વિશેષ રીતે આતંકવાદનો સામનો કરવાથી […]

Continue Reading

હૈદરાબાદ: મહિલા ડૉક્ટરના ગેંગરેપ-હત્યાના આરોપીઓને તાત્કાલિક ફાંસી આપવાની લોકોની માગ

22 વર્ષીય ડૉક્ટર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવેલા ચારેય આરોપીઓનો કેસ કોઈ પણ વકીલ લડશે નહીં. સ્થાનિક વકીલોએ નિર્ણય કર્યો છે કે ચારેય આરોપીઓને કોઈ પણ વકીલ દ્વારા કાનૂની મદદ મળશે નહીં. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં રજૂ થયા પહેલા ચારેય આરોપીઓને શાદનગર પોલીસ સ્ટેશનમા રાખવામાં આવ્યા છે. […]

Continue Reading

ગુજરાતના 29માં મુખ્ય સચિવ તરીકે વિધિવત ચાર્જ સંભાળતા અનિલ મુકિમ

ગુજરાત કેડરના ૧૯૮૫ બેચના વરિષ્ઠ સનદી અધિકારી અનિલ મુકિમે આજે સાંજે ગુજરાતના ૨૯માં મુખ્ય સચિવ તરીકે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત થતાં મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘે નવ નિયુક્ત મુખ્ય સચિવ અનિલ મુકિમને આવકારીને વિધિવત રીતે ચાર્જ સોંપીને સુદિર્ઘ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી છે. અનિલ મુકિમે સનદી અધિકારી તરીકે નાણા, મહેસૂલ, સ્વાસ્થ્ય […]

Continue Reading

ગેંગરેપ-મર્ડર કેસના ચારે આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર

તેલંગાણાના રંગા રેડ્ડી જીલ્લામાં 26 વર્ષીય મહિલા વેટેનરી ડોક્ટર સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં ચાર આરોપીઓને 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. કોર્ટેના આદેશથી તેમણે જેલ ભેગા કરવામાં આવ્યા હતા. આ ઘટના પછી સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શનિવારે હૈદરાબાદના શાદનગર પોલીસ સ્ટેશન બહાર લોકોએ પ્રદર્શન કર્યું હતું. જ્યારે કેટલાક […]

Continue Reading