આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છું; ફડણવીસ મારા માટે વિપક્ષના નેતા નહીં, હંમેશા સારા મિત્ર રહેશે: ઉદ્ધવ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વિધાનસભાના સત્રમાં કહ્યું કે તેઓ આજે પણ હિન્દુત્વની વિચારધારા સાથે છે અને તેને ક્યારેય છોડી નહીં શકે. તેમણે વિપક્ષના નેતા તરીકે ચૂંટાયેલા દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરતા તેમને એક જવાબદાર નેતા અને સારા મિત્ર ગણાવ્યા. આ પહેલા કોંગ્રેસના નાના પટોલેને વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ઉદ્ધવ તેમને સ્પીકરની ચેર સુધી […]
Continue Reading
