રિયાધ પહોંચ્યાં PM મોદી, સાઉદીનાં ક્રાઉન પ્રિન્સ સાથે અનેક મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા

પીએમ નરેન્દ્ર મોદી સોમવારે મોડી રાત્રે સાઉદી અરબ પહોંચ્યા હતા. તે એર ઈન્ડિયાના વિશેષ વિમાનથી રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં ઉમળકાભેર તેઓનું સ્વાગત કરાયું હતું. પીએમ મોદી પોતાના બે દિવસય પ્રવાસ પર સાઉદી કિંગ સલમાન બિન અબ્દુલઅજીજ અલ સૌદના આમંત્રણ પર પહોંચ્યા છે. પોતાની આ યાત્રા સમયે પીએમ મોદી સાઉદીના ક્રાઉમ […]

Continue Reading

બેનામી સંપત્તિને પણ જાહેર કરવી પડશે નહીં કરો તો માલિકી જશે, સરકાર લાવી રહી છે કાયદો

સ્થાવર સંપત્તિની માલિકી માટે હવે તેને આધાર સાથે લિંક કરાવવાની રહેશે. કેન્દ્ર સરકાર પ્રથમવાર સંપત્તિના માલિકીપણા માટે કાયદો લાવી રહી છે. મુસદો તૈયાર થઈ ચૂક્યો છે. પાંચ સભ્યોની તજજ્ઞ સમિતિ પણ બની ચૂકી છે. તે રાજ્યો સાથે સંકલન કરશે. જમીન સાથે જોડાયેલા મામલા રાજ્યોના અધિકાર હેઠળ છે આથી કેન્દ્ર મોડલ કાયદો ઘડી રાજ્યોને આપશે. 19 […]

Continue Reading

કાશ્મીર પ્રવાસ પર આવશે 28 યૂરોપીયન સંસદ, કલમ 370 નાબુદ કર્યા બાદ પહેલો વિદેશ પ્રવાસ

યૂરોપિયન સંસદનું પ્રતિનિધિમંડળ મંગળવારના રોજ જમ્મુ-કાશ્મીર પ્રવાસ પર આવી રહ્યું છે. 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદથી કોઈ વિદેશી પ્રતિનિધિમંડળનો આ પહેલો કાશ્મીર પ્રવાસ હશે. કલમ 370 હટાવ્યા બાદ દુનિયાભરમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. પાકિસ્તાન તરફથી આ મુદ્દાને વધારે પડતો વેગ આપવામાં આવી રહ્યો હતો. એવામાં આ ચર્ચાઓના વંટોળ વચ્ચે યૂરોપિયન […]

Continue Reading

પાકિસ્તાને તેમના એરસ્પેસ પરથી મોદીના વિમાનને ન જવા દીધું, ભારતે ICAOમાં ફરિયાદ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિમાનને પાકિસ્તાને તેમના એરસ્પેસનો ઉપયોગ ન કરવા દેવાના નિર્ણયને ભારતે આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન(ICAO)માં ઉઠાવ્યો છે. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ICAO દ્વારા નક્કી કરાયેલા નિતી નિયમો પ્રમાણે, કોઈ દેશ દ્વારા અન્ય દેશથી ઓવરફ્લાઈટ ક્લીઅરન્સની માંગ કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે મંજૂર કરી દેવાય છે. ભારત આ પ્રકારે ઓવરફ્લાઈટ ક્લીઅરન્સ […]

Continue Reading

બગદાદીની અંતિમ ક્ષણો અંગે ટ્રમ્પનો દાવો : તે ભયભીત થઈને ચીસો પાડતો હતો, રડતો હતો, કાયરની માફક મર્યો

અબુ બક્ર અલ બગદાદીને ઉત્તર-પશ્ચિમી સિરીયામાં અમેરિકાના વિશેષ દળોના હુમલામાં મારી નાંખવામાં આવ્યો છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સાથે એવો પણ દાવો કર્યો હતો કે ક્રુર સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) નો સરગના અને દુનિયાનો નંબર વન આતંકવાદી બગદાદી એક કાયરની માફક મર્યો હતો. અમેરિકી ફોજની તાલીમબદ્ધ ડોગ સ્ક્વોડના 9 કુતરાએ બગદાદીનો પીછો કરીને […]

Continue Reading

જેલમાં બંધ પી. ચિદમ્બરમની તબિયત લથડી, ઇલાજ માટે એઇમ્સ લઈ જવાયા

આઇએનએક્સ મીડિયા કેસમાં તિહાર જેલમાં બંધ પૂર્વ વિત્ત મંત્રી પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. ચિદમ્બરમની તબિયત બગડવાને કારણે એઇમ્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ચિદમ્બરમ પ્રવર્તન નિદેશાલયના રિમાન્ડમાં તિહાર જેલમાં બંધ હતા. મળેલી માહિતી મુજબ, ચિદમ્બરમને જેલમાં પેટની તકલીફ હતી. ત્યારબાદ સોમવારે સવારે અધિકારી તેમને રામ મનોહર લોહિયા હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સાજે તેમને […]

Continue Reading

આતંકીઓએ અનંતનાગમાં ટ્રક ડ્રાઇવરની ગોળી મારી હત્યા કરી, બે અઠવાડિયામાં આ ચોથી ઘટના

જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદી સફરજનના વેપાર સાથે જોડાયેલા ડ્રાઇવરો અને વેપારીઓ પર નિશાનો સાધી રહ્યાં છે. સોમવારે રાતે અનંતનાગના બિજબેહારામાં આતંકીઓએ કાશ્મીરના ઉધમપુરમાં રહેતા ટ્રક ડ્રાઇવરની ગોળી મારીને હત્યા કરી છે. થોડા કલાકો પહેલાં જ કેટલાક આતંકીઓએ સોપોરના બસ સ્ટેન્ડ પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં 20 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 6ની હાલત ગંભીર […]

Continue Reading

પાકિસ્તાનમાં પૂરા 72 વર્ષ પછી ખુલ્યું આ મંદિર, મનાવાશે દિવાળીનો પવિત્ર ઉત્સવ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સિયાલકોટ શહેરના હિન્દૂ સમુદાય માટે આ દિવાળી વિશેષ છે. અહીંના શવાલા તેજ સિંહ મંદિરમાં 72 વર્ષ બાદ દિવાળી મનાવવામાં આવશે. 72 વર્ષ બાદ કેટલાક શ્રદ્ધાળુઓએ મંદિર ખોલ્યું હતું. દિવાળીના તહેવારને ધ્યાને રાખીને વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે અને મંદિરને શણગારવામાં આવ્યું છે. Evacuee Trust Property Board વડે થોડા સમય પહેલા આ […]

Continue Reading

દિવાળીના શુભ દિવસે મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બીજી વખત શપથ લીધા

હરિયાણામાં દિવાળીના દિવસે મનોહરલાલ ખટ્ટરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આજે ફક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવાયા હતા. તો નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ શપથ લીધા હતા. ચંદીગઢમાં રાજભવનમાં થયેલ સમારોહમાં મનોહરલાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદના શપથી લીધા હતા. રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ તેમને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા. તો બીજેપી સરકાર […]

Continue Reading

મોદી જવાનો વચ્ચે દિવાળી મનાવવા રાજૌરી પહોંચ્યા, કહ્યું- સૈનિકોની વીરતા આપણા દેશને સુરક્ષિત રાખે છે

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર જવાનો સાથે દિવાળી મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજૌરી પહોંચ્યા છે. અહીં LoC પર આર્મીના યુનિફોર્મમાં સજ્જ થઇને મોદી પહોંચ્યા હતા. અહીં તેમણે જવાનોને દિવાળીની શુભેચ્છા આપીને પોતાના હાથે સૌને મિઠાઇ ખવડાવી હતી. મોદીઅગાઉ પણ પાકિસ્તાન નજીક આવેલી પંજાબ સરહદ, સિયાચિન ગ્લેશિયર અને ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર જવાનો સાથે દિવાળીના […]

Continue Reading