સીરિયા પર ફરીથી બોમ્બ વરસાવી શકે છે તુર્કી, રાષ્ટ્રપતિ એર્દોગને આપી ચેતવણી

કુર્દિશ લડવૈયાઓ વિરુદ્ધ મોરચો ખોલનારા તુર્કીના રાષ્ટ્રપતિ રેશેપ તૈયબ એર્દોગને ફરીથી સીરિયા પર બોમ્બ વરસાવાની ફરી ધમકી આપી છે. એર્દોગને મંગળવારે ચેતાવણીભર્યા સૂરમાં કહ્યું કે જો સીરિયાથી કુર્દિશ લડવૈયાઓ સમયમર્યાદાની અંદર પાછા નહીં ખેંચે તો તેઓ ફરીથી સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છે. યુએસ અને તુર્કી વચ્ચેના કરાર મુજબ કુર્દિશ લડવૈયાઓને 120 કલાકની અંદર રવાના થવા […]

Continue Reading

મહિલાઓનો આરોપ- જિન્સ પહેરવા પર ડ્રાઇવિંગ ટેસ્ટથી રોક્યાં, RTOનો જવાબ- કોઇ ડ્રેસ કોડ લાગૂ નથી

અમુક મહિલાઓએ દાવો કર્યો હતો કે જિન્સ અને કેપ્રી પહેરવા પર તેમને ટૂ વ્હિલર વાહનોની ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાથી રોકવામાં આવ્યા હતા. આ આરોપો પર આરટીઓએ મંગળવારે કહ્યું કે ટેસ્ટ માટે કોઇ ડ્રેસ કોડ લાગૂ કરવામાં આવ્યો નથી. આરોપ ખોટા છે. ટેસ્ટ દરમિયાન સુરક્ષા અને શાલીનતાનું ધ્યાન રાખો- RTO અમુક મહિલાઓએ કથિત રીતે કેકે નગર આરટીઓના […]

Continue Reading

અવંતીપોરામાં સુરક્ષાદળો એ જૈશના 3 આતંકીને ઠાર કર્યા, નૌશેરામાં એક જૂનિયર અધિકારી શહીદ

જમ્મૂ-કાશ્મીરના અવંતીપોરા વિસ્તારમાં સુરક્ષાદળોએ મંગળવારના જૈશના 3 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. હકીકતમાં સવારે સેનાને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળી હતી જેના બાદ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંદી કરતા આતંકવાદીઓએ ગોળીબાર શરુ કરી દીધો હતો. તેના જવાબમાં ત્રણેય આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે આતંકવાદી પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા […]

Continue Reading

સીરિયા છોડતા પહેલાં USએ વિસ્ફોટકોથી પોતાના જ એર બેઝનો સફાયો કર્યો

અમેરિકી સશસ્ત્ર દળોએ ઉત્તરી સીરિયાના અલ-હસાકા પ્રાંતમાંથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લેતા પહેલા અને એર બેઝ છોડતા પહેલા તેનો વિનાશ કર્યો હતો. હકીકતે અમેરિકી ફોજ તે એર બેઝને છોડીને જઈ રહી હતી અને માટે જ એર બેઝને ખાલી કરતા પહેલા સૈનિકોએ બોમ્બવર્ષા કરીને તેને નેસ્તનાબુદ કર્યું હતું. એક અહેવાલ પ્રમાણે અમેરિકાએ તાલ તમ્રના શહેર પાસે […]

Continue Reading

7 કરોડ યુઝર્સના મોબાઈલ નંબર થઈ શકે છે બંધ, TRAIએ જાહેર કરી ડેડલાઈન

દેશના 7 કરોડ મોબાઈલ યુઝર્સના નંબર બંધ થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. TRAI એટલે કે, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઈન્ડીયાએ આ મોબાઈલ યુઝર્સને પોતાનો નંબર પોર્ટ કરાવવા ડેડલાઈન જાહેર કરી છે. આ 7 કરોડ યુઝર્સે 31 ઓક્ટોબર સુધી પોતાના નંબર કોઈ બીજા અન્ય ઓપરેટરમાં પોર્ટ કરાવવાનો રહેશે. જો આ યુઝર્સ પોતાના મોબાઈલ નંબર કોઈ બીજા […]

Continue Reading

મક્કડ / પાકિસ્તાનથી આવેલા રણ તીડોના ટોળાએ કચ્છના ખેતરો પર આક્રમણ કર્યું, ખેડૂતો ટેન્શનમાં

તીડ ટોળાંમાં ઉડનારા જંતુ છે. તે લાખોની સંખ્યા હોય છે, કિ.મી.ના કિ.મી. સુધી વાદળોની જેમ ફેલાઇ જાય છે. તેઓની ખાસીયત છે કે તે જ્યાં બેસે ત્યાં રાત- રાતભરમાં જ લહેરાતા ખેતરોના ખેતરો સાફ કરી નાખે છે. કચ્છની દરિયાઇ પટ્ટીના અબડાસાથી લખપતના સરહદી ગામડાંમાં રણ તીડ દેખાયા છે. અબડાસા તાલુકાના ગુનાઉ, મોટી બેર, વાલાવારી, લખપત તાલુકાના […]

Continue Reading

રતુલે નાઇટ ક્લબમાં એક રાતમાં 7.8 કરોડ ફૂંક્યા, હવાલા ઓપરેટરના ક્રેડિટ કાર્ડથી 32 કરોડ વાપર્યા

પ્રવર્તન નિદેશાલય (ED)ની ચાર્જશીટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણેજ રતુલ પુરીના બેહિસાબ ખર્ચાનો ખુલાસો થયો છે. ઈડીએ 8 હજાર કરોડના મની લોન્ડ્રીંગ મામલામાં રતુલને ઓગસ્ટમાં પકડ્યો હતો. તે વીવીઆઇપી હેલિકોપ્ટર ગોટાળામાં પણ આરોપી છે. ઈડી પ્રમાણે રતુલ દુબઈના હવાલા ઓપરેટર રાકેશ સક્સેનાના ક્રેડિટ કાર્ડ પર વૈભવી જીવન જીવતો હતો. તે પ્રાઇવેટ જેટમાં સફર કરતો હતો અને […]

Continue Reading

કાશ્મીર મુદ્દે આકરુ વલણ, પીએમ મોદીએ તુર્કીનો પ્રવાસ રદ કર્યો

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સાથ આપનાર તુર્કીના યાત્રા રદ કરીને પીએમ મોદીએ આંતરરાષ્ટ્રિય સમુદાયને કડક ભાષામાં સંદેશ આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં તુર્કીના પ્રમુખ રિજેબ આર્દોઆને કાશ્મીર મુદ્દે ભારતનો વિરોધ કરીને પાકિસ્તાનને સાથ આપ્યો હતો. જેનો જવાબ પીએમ મોદીએ આપી દીધો છે. સાથે સાથે બીજા દેશોને પણ આડકતરો મેસેજ આપ્યો છે કે, કાશ્મીર મુદ્દે ભારત સ્હેજ […]

Continue Reading

POKમાં ભારતીય સેનાનો તોપમારો, આતંકી કેમ્પો તબાહ

કાશ્મીર સાથે જોડાયેલી સરહદ પર કોઈ પણ ઉશ્કેરણી વગર પાકિસ્તાને કરેલા ગોળીબારનો ભારતીય સેનાએ પાકિસ્તાન હતપ્રભ થઈ જાય તેવો ભીષણ અને આકરો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ લાંબી રેન્જ ધરાવતી તોપો વડે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો શરૂ કર્યો છે.છઆ તોપમારામાં આતંકવાદી કેમ્પો તબાહ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.આ તોપમારામાં સંખ્યાબંધ […]

Continue Reading

દેશમાં ગર્દભનું અસ્તિત્વ જોખમાયુ, લદ્દાખમાં વિલુપ્ત થયા ગધેડા, પશુધનમાં ભારે ઘટાડો

દેશમાં પાળતુ પશુઓની સંખ્યામાં આઘાતજનક ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ માલવાહક તરીકે ઉપયોગમાં લેવાતા પશુ ગર્દભ (ગધેડા)ની છે. વિતેલા સાત વર્ષમાં દેશમાં ગધેડાઓની સંખ્યા 3.20 લાખથી ઘટીને અડધા પણ ઓછી 1.20 લાખ પર આવી પહોંચી છે. મસ્ત્ય, પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા કરાવવામાં આવેલી 20મી પશુ ગણતરીના આંકડોઓ મુજબ 2012માં કરવામાં આવેલી ગણતરીની […]

Continue Reading