સીરિયા પર ફરીથી બોમ્બ વરસાવી શકે છે તુર્કી, રાષ્ટ્રપતિ એર્દોગને આપી ચેતવણી
કુર્દિશ લડવૈયાઓ વિરુદ્ધ મોરચો ખોલનારા તુર્કીના રાષ્ટ્રપતિ રેશેપ તૈયબ એર્દોગને ફરીથી સીરિયા પર બોમ્બ વરસાવાની ફરી ધમકી આપી છે. એર્દોગને મંગળવારે ચેતાવણીભર્યા સૂરમાં કહ્યું કે જો સીરિયાથી કુર્દિશ લડવૈયાઓ સમયમર્યાદાની અંદર પાછા નહીં ખેંચે તો તેઓ ફરીથી સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છે. યુએસ અને તુર્કી વચ્ચેના કરાર મુજબ કુર્દિશ લડવૈયાઓને 120 કલાકની અંદર રવાના થવા […]
Continue Reading
