સાન ઠેકાણે આવીઃ પાક વિદેશમંત્રીએ કહ્યુ, ભારત સાથે વાતચીત માટે તૈયાર
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરાયા બાદ જાત જાતના તરકટો કરનાર પાકિસ્તાનની બુધ્ધિ હવે ઠેકાણે આવતી હોય તેમ લાગે છે. અત્યાર સુધી યુધ્ધની ધમકી આપનાર પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ હવે કહ્યુ છે કે, પાકિસ્તાને ભારત સાથે વાતચીતનો વિરોધ કયારેય કર્યો નથી પણ ભારત દ્વારા જે માહોલ બનાવાઈ રહ્યો છે તેમાં વાતચીતની શક્યતા નથી દેખાતી. […]
Continue Reading
