કોંગ્રેસમાં ઠાકોર સમાજને ટિકિટ આપવા અંગે અલ્પેશ-જગદીશ ઠાકોર આમનેસામને

કોંગ્રેસમાં ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી અને કોને નહીં તે બાબતે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પાટણમાં જગદીશ ઠાકોરને ટિકિટ આપવાના મુદ્દે બાંયો ચડાવી હોવાનું સૂત્રોનું કહેવું છે, જેના પગલે જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા. આ પછી ચાવડાએ અલ્પેશ અને જગદીશ ઠાકોરને એકમત થઇને ઠાકોર સમાજમાં કોને ટિકિટ […]

Continue Reading

જાણીતી ડાન્સર સપના ચૌધરી નહી જોડાય કોંગ્રેસમાં, કરી સ્પષ્ટતા

હરિયાણાની સિંગર અને ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ થામ્યો છે. શનિવારે સત્તાવાર રીતે સપના ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ ગઈ. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરના ઘરે ઔપચારિક રીતે સપના ચૌધરીને પાર્ટીમાં સામેલ કરવામાં આવી. સપના ચૌધરી મથુરાથી ચૂંટણી લડે તેવી શક્યતા હતી, જો કે મથુરા બેઠક પરથી કોંગ્રેસ મહેશ પાઠકનું નામ જાહેર કરી ચૂકી છે. એટલે […]

Continue Reading

બાલાકોટ પર એર સ્ટ્રાઇકનો ભાજપના ચૂંટણી પ્રચાર પત્રિકામાં ઉલ્લેખ થતા હોબાળો

ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટ ઉપર કરવામાં આવેલા એર સ્ટ્રાઇકનો વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર પ્રત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાના મુદ્દે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વડોદરાના ચૂંટણી અધિકારી સમક્ષ આદર્શ આચારસંહિતાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વિક જોષીના નેતૃત્વ હેઠળ એક પ્રતિનિધિમંડળ આજે વડોદરા […]

Continue Reading

હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકશે SBI ખાતાધારકો

બેન્કિંગ ફ્રોડના મોટા ભાગના કિસ્સાઓમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કપટ થાય છે. લોકો તમારા કાર્ડની માહિતી ચોરી કરી તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે, પરંતુ SBI એ એવી નવી સેવા શરૂ કરી છે, જેનાથી ડેબિટ કાર્ડ દ્વારા વધતી ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવી શકાય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક […]

Continue Reading

ભારતીય રાજનીતિના ‘ભીષ્માચાર્ય’ પર ‘બળપૂર્વક નિવૃત્તિ’ થોંપી દેવાઇ: શિવસેના

આગામી ચૂંટણીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની ગુજરાતના ગાંધીનગરથી ચૂંટણી લડવાની જાહેરાત પછી ભાજપાની કહેવાતી સહયોગી પાર્ટી શિવસેનાએ તેના સ્વભાવ મુજબના નિવેદન આપ્યા છે. સતત ભાજપા પર પ્રહારો કરી પીએમ મોદીની યોજના અને નીતિઓ પર સવાલો ઉભા કરી રહેલ શિવસેનાએ હવે અમિત શાહની ઉમેદવારી પર સવાલો ઉભા કર્યા છે. શિવસેનાએ પાર્ટીના નિર્ણય પર ટિપ્પણી કરી હતી […]

Continue Reading

બે દિવસોમાં પાર્ટી તાબડતોડ 500 રેલીઓ અને જનસભાને સંબોધશે

ભારતીય જનતા પાર્ટી દેશભરમાં આજથી તેમના ચૂંટણી અભિયાનની ગતિમાં વધારો કરી રહી છે. પાર્ટી 24 અને 26 માર્ચના રોજ વિજય સંકલ્પ સભાના માધ્યમથી 2019 લોકસભા ચૂંટણી અભિયાનનો શંખનાદ કરશે. આ બે દિવસોમાં પાર્ટી તાબડતોડ 500 રેલીઓ અને જનસભાને સંબોધશે.

Continue Reading

અહેમદ પટેલના પુત્ર ફૈજલ પટેલનું રાજકારણમાં આગમન

ભરૂચ લોકસભા બેઠક માટે કોંગ્રેસમાં ઉમેદવાર કોણ તેના વિષે અનેક તર્ક-વિતર્ક થઇ રહયા છે. એક તરફ કોંગ્રેસ બીટીપી સાથે ગઠબંધન કરવા એડીચોટીનું જોર લગાવી રહી છે. બીજી તરફ છોટુભાઇ વસાવા કોંગ્રેસ ઉપર રાજ્યસભાની ચુંટણી દરમિયાન કરેલા ઉપકારનું ઋણ કોંગ્રેસ ચૂકવી પોતાને સમર્થન આપે તેવી મંશા ધરાવે છે. તેવા સંજોગોમાં ભરૂચ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના કાર્યકરોના સંમેલનમાં […]

Continue Reading

BJP ગુજરાતના વધુ 15 ઉમેદવારોનાં નામ જાહેર કર્યા

ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ આજે ફરી વધુ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જેમાં ગુજરાતના 15 ઉમેદવારનાં નામ સામેલ છે. આ 15 ઉમેદવારોમાં ભાજપે 14 સાંસદોને રિપીટ કર્યા છે પરંતુ સુરેન્દ્રનગર બેઠક પર તેમણે ઉમેદવાર બદલાવ્યા છે. હજી ગુજરાતની 10 બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર કરવાનાં બાકી છે. […]

Continue Reading

નીરવ મોદીના જામીન કોર્ટે ફગાવાયા, 29 માર્ચ સુધી જેલ હવાલે

નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી દેતા તેને 29 માર્ચ સુધી રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. નીરવ મોદીને લંડન સ્થિત હર મેજેસ્ટી પ્રિઝન (એચએમપી) જેલમાં લઈ જવાયો હતો. મોદીને અહીં એક અલગ સેલમાં રાખવામાં આવી શકે છે. જો કે અહીં કેદીઓની સંખ્યા વધુ હોવાથી તેને અન્ય કેદીઓ સાથે સેલમાં રાખી શકાય છે. આ જેલમાં જે […]

Continue Reading

દેશને ચોકીદારની નહીં, ઇમાનદાર વડાપ્રધાનની જરૂર છે: ઓવૈસી

ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમિન (એઆઈએમઆઈએમ)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદીના ‘મૈં ભી ચોકીદાર’ અભિયાન પર પ્રહાર કર્યો છે. પુલવામા, ઉરી અને પઠાણકોટ હુમલાઓનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક પ્રહાર કરતા સવાલ કર્યો હતો કે તમે કેવી રીતે ચોકીદાર છો. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસલમાં દેશના ‘ચોકીદાર’ હોય, તો અસિમાનંદને મુક્ત કરવા સામે સરકારને […]

Continue Reading