આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષાદળની તસવીરો કે તેના નામનો રાજકીય પક્ષો ઉપયોગ ન કરે
આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષાદળની તસવીરો કે તેના નામનો રાજકીય પક્ષો ઉપયોગ ન કરે. ચૂંટણીપંચે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરાશે. પંચનું એવું પણ માનવું છે કે આર્મીના વડા અને સૈન્ય સાથે સંકળાયેલી બાબતોની રજૂઆત રાજકીય જાહેરાત માટે કરવી જોઈએ નહીં. શનિવારે લોકસભાની ચૂંટણીની […]
Continue Reading
