આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષાદળની તસવીરો કે તેના નામનો રાજકીય પક્ષો ઉપયોગ ન કરે

આચારસંહિતા લાગુ થયા બાદ ચૂંટણીનો ફાયદો લેવા સુરક્ષાદળની તસવીરો કે તેના નામનો રાજકીય પક્ષો ઉપયોગ ન કરે. ચૂંટણીપંચે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે આચારસંહિતા લાગુ થયા બાદ આવા કિસ્સામાં કડક કાર્યવાહી કરાશે. પંચનું એવું પણ માનવું છે કે આર્મીના વડા અને સૈન્ય સાથે સંકળાયેલી બાબતોની રજૂઆત રાજકીય જાહેરાત માટે કરવી જોઈએ નહીં. શનિવારે લોકસભાની ચૂંટણીની […]

Continue Reading

બુધવારે દસ્તાવેજો ચોરાયા હતા, શુક્રવારે તે ઝેરોક્સ નકલ બની ગયા.

રાફેલના ગુપ્ત દસ્તાવેજોને લઈને એટોર્ની જનરલ (એજી) કે કે વેણુગોપાલે કરેલા જાહેર નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે તેમના પર કટાક્ષ કર્યો હતો. કે વેણુગોપાલ સુપ્રીમ કોર્ટમાં કરેલી દલીલ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ‘રાફેલના દસ્તાવેજો રક્ષા મંત્રાલયમાંથી ચોરાયા નથી અને તેમનો કહેવાનો તાત્પર્ય એ હતો કે અરજકર્તાએ તેમની અરજીમાં દસ્તાવેજોની ઝેરોક્સ નકલનો ઉપયોગ […]

Continue Reading

રૂપાણી મંત્રીમંડળમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા

આજે ગુજરાતની રાજનીતિમાં ભારે ઉતાર ચઢાવ બાદ રૂપાણી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થયું થઇ રહ્યું છે. ગાંધીનગરના રાજભવન ખાતે વિજય મૂર્હતમાં આજે ભાજપની શપરવિધી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ મંત્રી પદના શપથ લીધા હતા. આ શપથવિધી કાર્યક્રમમાં વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ […]

Continue Reading

કોંગ્રેસને વધુ એક ઝટકો : MLA પરસોત્તમ સાબરિયાનું રાજીનામું

ગુજરાત કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યા છે. હજુ શુક્રવારે બપોરના સમયે કોંગ્રેસના કદાવર નેતા એવા ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામું આપીને ભાજપો સાથ અપનાવ્યો હતો. ત્યારે મોડી રાત્રે કોંગ્રેસની વધુ એક વિકેટ પડી છે. ધાંગધ્રાના ધારાસભ્ય અને સિંચાઈના કોંભાડના આરોપી એવા પરસોત્તમ સાબરિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. પરસોત્તમ સાબરિયાએ આજે […]

Continue Reading

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માદે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધું

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 6 ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ શુક્રવારે જાહેર કરી દીધું છે. જેમાં પાર્ટીને સંરક્ષક મુલાયમ સિંહ યાદવને પણ ઉમેદવાર જાહેર કર્યા છે. મુલાયમ સિંહ મેનપુરી બેઠકથી ઉમેદવારી જાહેર કરાયા છે. સમાજવાદી પાર્ટીએ બદાયું બેઠકથી ધ્રમેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ, બહરાઈચથી શબ્બીર વાલ્મિકી, રોબર્ડ્સગંજથી ભાઈલાલ કોલ અને ઈટાવા બેઠકથી કમલેશ કઠેરિયાને ઉમેદવાર જાહેર […]

Continue Reading

GTUમાં કુલપતિએ પોતાના અધિકારી નિમ્યા. સરકારે મુકેલા ઈન્ચાર્જ રજિસ્ટ્રારનો અસ્વીકાર.

જીટીયુમાં આજે એક નવો જ વળાંક આવ્યો છે રજિસ્ટ્રાર મુદ્દેના વિવાદમા હવે કુલપતિ અને શિક્ષણ વિભાગ સામસામે આવી ગયા હોઈ વિવાદ વધુ વકર્યો છે. સરકારે ગઈકાલે જેઓને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવ્યા હતા અને જેમના નામનો ઓર્ડર કર્યો હતો તેમનો કુલપતિએ અસ્વીકાર કરીને આજે સવારે તાબડતોબ પોતાના અધિકારીને ઈન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવી દીધા હતા. મહત્વનું છે કે અત્યાર […]

Continue Reading

હાર્દિક પટેલ આગામી 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે

હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર આગામી 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 12મીએ રાહુલ ગાંધીની હાજરીમાં અમદાવાદમાં યોજાનારી જનસંકલ્પ રેલીમાં આ પાસ નેતા કોંગ્રેસમાં જોડાય તે માટે ચક્રો ગતિમાન થયાં છે તેમ કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. પાસ નેતા હાર્દિક પટેલ 12મી માર્ચે કોંગ્રેસમાં જોડાશે. એવું બને કે જો આ દિવસે નહિ જોડાય […]

Continue Reading

ઉત્તરાખંડમાં ભાજપ સરકારે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીના સભ્ય તરીકે નિમ્યા

દેશના સૌથી ધનિક વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીને ઉત્તરાખંડમાં ભાજપ સરકારે બદ્રીનાથ-કેદારનાથ મંદિર કમિટીના સભ્ય તરીકે નિમ્યા છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે આ નિમણૂક કરી છે. ચાર ધામમાં સામેલ આ મંદિરનું સમસ્ત મેનેજમેન્ટ આ કમિટી કરે છે, જેમાં અનંતને જગ્યા મળી છે. અનંત અંબાણી મુકેશના નાના દીકરા છે. ઉત્તરાખંડના ચારેય ધામમાંથી એક […]

Continue Reading

અયોધ્યા વિવાદનો મામલો મધ્યસ્થ પાસે મોકલવો કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે.

અયોધ્યા વિવાદનો મામલો મધ્યસ્થ પાસે મોકલવો કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપી શકે છે. બુધવારે થયેલી સુનાવણીમાં બેંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ બેંચમાં પાંચ જજ- જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ અબ્દુલ સામેલ છે. ગત સુનાવણીમાં જસ્ટિસ બોબડેએ કહ્યું હતું […]

Continue Reading

લોકોએ અલગ વિદર્ભ રાજ્યની માંગણી કરી તો ગડકરીને આવ્યો ગુસ્સો

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા નિતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુરમાં એક જનસભામાં કેટલાંક લોકો દ્વારા પૃથક વિદર્ભ રાજયના પક્ષમાં સૂત્રોચ્ચાર થતા ભડકયા. એટલે સુધી કે ગડકરી એ આ લોકોને કાર્યક્રમમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપી દીધી. જો કે વાત એમ છે કે જનસભામાં ગડકરી એ જયારે ભાષણ આપવાનું શરૂ કર્યું તો ભીડમાં […]

Continue Reading