રાજનાથ સિંહે કહ્યું કે જો કોંગ્રેસ જાણવા માંગતી હોય કે કેટલા આતંકવાદી માર્યા ગયાં તો તે પાકિસ્તાન જઇને મૃતદેહો ગણી શકે છે.
રાજનાથ સિંહે દાવો કર્યો કે NTROએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના હવાઇ હુમલાની બરાબર પહેલા એ સ્થળે લગભગ 300 મોબાઇલ ફોન સક્રિય હતાં. વિપક્ષ પર હવાઇ હુમલાને લઇને રાજકારણ કરવાનો આરોપ મૂકતા રાજનાથ સિંહે કહ્યું કે જો કોંગ્રેસ જાણવા માંગતી હોય કે કેટલા આતંકવાદી માર્યા ગયાં તો તે પાકિસ્તાન જઇને મૃતદેહો ગણી શકે છે. પાકિસ્તાનની […]
Continue Reading
