રાજનાથ સિંહે કહ્યું કે જો કોંગ્રેસ જાણવા માંગતી હોય કે કેટલા આતંકવાદી માર્યા ગયાં તો તે પાકિસ્તાન જઇને મૃતદેહો ગણી શકે છે.

રાજનાથ સિંહે દાવો કર્યો કે NTROએ જણાવ્યું છે કે ભારતીય વાયુસેનાના હવાઇ હુમલાની બરાબર પહેલા એ સ્થળે લગભગ 300 મોબાઇલ ફોન સક્રિય હતાં. વિપક્ષ પર હવાઇ હુમલાને લઇને રાજકારણ કરવાનો આરોપ મૂકતા રાજનાથ સિંહે કહ્યું કે જો કોંગ્રેસ જાણવા માંગતી હોય કે કેટલા આતંકવાદી માર્યા ગયાં તો તે પાકિસ્તાન જઇને મૃતદેહો ગણી શકે છે. પાકિસ્તાનની […]

Continue Reading

USનો ભારતને ઝટકો: 40 હજાર કરોડની ડ્યુટી ફ્રી ઈમ્પોર્ટને ખતમ કરશે

અમેરિકાએ ભલે પુલવામામાં થયેલા આતંકી હુમલા અને પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઇકમાં ભારતનો સાથ આપ્યો હોય પરંતુ હવે અમેરિકા ભારતને આર્થિક રીતે ઝટકો આપવાની તૈયારીમાં છે. આના સંકેત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે. તેમણે વેપારમાં ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(જીએસપી)થી બહાર કરવાની વાત કરીને વૈશ્વિક આર્થિક મોર્ચે ભારતને ઝટકો આપ્યો છે. ટ્રમ્પે આ બાબત અમેરિકાની […]

Continue Reading

પાક.ના મંત્રીનો બફાટ, હિન્દુઓને ‘ગાયનું મૂત્ર પીનારા’ કહ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી વર્તમાન તંગદીલીમાં પાકિસ્તાનના પંજાબના માહિતી અને સાંસ્કૃતિમ મંત્રી ફૈયા ઉલ હસન ચૌહાને પાક.માં રહેતા લઘુમતિ હિન્દુ સમાજ પર જાતિવાદી ટિપ્પણી કરતા વિવાદ ઉઠ્યો છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મંત્રી ફૈયાઝે એક પ્રેસ કોન્ફરન્સમાં હિન્દુઓને ‘ગાયનું મૂત્ર પીનારા’ ગણાવીને અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘તમે ગાયનું મૂત્ર […]

Continue Reading

પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું.

આજે પીએમ મોદી અડાલજ ખાતે મા અન્નપૂર્ણાધામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવી પહોંચ્યા છે. અહિંયા તેઓએ મા અન્નપૂર્ણાની પૂજા-અર્ચના કરી હતી. બાદમાં તેમણે સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પીએમ મોદીએ રિમોટથી શિક્ષણભવન- વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમમાં ઓ.પી.કોહલી, વિજય રૂપાણી, નીતિન પટેલ, કેશુભાઈ પટેલ, પરેશ ધાનાણી, જીતુભાઈ વાઘાણી, આનંદીબેન પટેલ હાજર […]

Continue Reading

NDAની જ સરકાર બનશે અને ર૦૧૯ પછી પણ હું જ રહેવાનો છું – વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ જામનગરથી અમદાવાદ આવ્યા બાદ વિશ્વ ઉમિયા ધામના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ર૦૧૯ પછી પણ હું જ રહેવાનો છું અને ચૂંટણી બાદ એનડીએની જ સરકાર બનશે એટલે ચિંતા ના કરતા ભારત સરકારની કોઈ મદદની જરૂર હોય તો જણાવજો. આ સાથે તેમણે પાટીદારોને સોગંદ લેવડાવતા કહ્યું હતું કે, આપણે હવે ક્યારેય ભ્રૂણ હત્યા નહીં કરીએ. […]

Continue Reading

રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું

પાકિસ્તાનની ઘૂસણખોરીની હરકત ભારતીય વાયુદળના રડારે શોધી લીધી હતી અને તેને પગલે સક્રિયતા વધારી દેવાઇ હતી. સુખોઇ-૩૦ એમકેઆઇએ બીકાનેરના નાલ વિસ્તારમાં ડ્રોનને તોડી પાડવામાં સફળતા મેળવી હતી. રાજસ્થાનના બીકાનેર વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના એક ડ્રોનને ભારતીય વાયુદળે તોડી પાડ્યું છે. આ ડ્રોન ભારતીય સરહદમાં પ્રવેશતા જ ભારતીય સુખોઇનો શિકાર બની ગયું હતું. તેના […]

Continue Reading

એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા ૨૫૦ આતંકી – અમિત શાહ (કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ)

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કરેલા હવાઇ હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા? આ સવાલ પર હવે રાજકારણ ગરમાયું છે. વિભિન્ન મીડિયા રિપોર્ટ્સ અલગ અલગ આંકડાઓ બાદ હવે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો છે કે વાયુસેનાની એર સ્ટ્રાઇકમાં ૨૫૦થી વધારે આતંકીઓ માર્યા ગયા છે. અમદાવાદના એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યુ કે, ‘પુલવામાં હુમલા બાદ […]

Continue Reading

આતંકીઓનો સફાયો કરવા ગયા હતા કે ઝાડનો – સિદ્ધુ

6 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ઝીંક્યા હતા. હવે આ એર સ્ટ્રાઇક મુદ્દે રાજકારણ ગરમાયું છે. એર સ્ટ્રાઇકમાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા મામલે કોંગ્રસના નેતા નવજોત સિંહે સિદ્ધુએ સવાલ ઉભા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, 300 આતંકીઓ મર્યા છે કે નહીં? જો નહી તો આનો અર્થ […]

Continue Reading

રાહુલનો PM પર જૂઠ બોલવાના આરોપ સામે સ્મૃતિએ કર્યો પલટવાર

 રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. તેની સામે લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલને ટક્કર આપનારી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ પર પલટવાર કર્યો છે. “અમેઠીમાં ઓર્ડિનન્સ ફેકટરીનું ઉદ્ઘાટન તેમણે 2010માં કરી દીધો હતો અને ત્યાં ગત કેટલાક વર્ષોથી નાના હથિયારોનું ઉત્પાદન થઇ રહ્યું છે. સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ પર […]

Continue Reading

જામનગરમાં PM મોદી એ હોસ્પિટલ જી.જી હોસ્પિટલનું ઉદ્ધઘાટન કર્યું

PM મોદી આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે હાલ મોદી જામનગર એરપોર્ટ પર પહોંચી ગયા છે. પીએમ મોદીને આવકારવા માટે જામનગર એરપોર્ટ પર રાજ્યના સીએમ વિજય રૂપાણી, નીતિન પટેલ, જીતુ વાઘાણી સહિતના અનેક ટોચના નેતાઓએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. જામનગરમાં પીએમ મોદીએ ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરીને તેના વિવિધ ભાગોને નીહાળ્યાં હતાં. જામનગરવાસીઓએ […]

Continue Reading