વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક

નવી દિલ્હી ;વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની એક ખાસ બેઠક યોજાઈ છે.આવતીકાલથી ગુજરાત મુલાકાત પહેલા વડાપ્રધાન કનિદૈ લાકિઅ મોદીએ સુરક્ષા સબંધી ચર્ચા કરી હતી   અત્રે ઉલેલ્ખનીય છે કે પુલવામા બાદ ભારતની એર સ્ટ્રાઈક અને પાકિસ્તાનની ઘૂસણ ખોરી સહિતની ઘટનાઓથી દેશમાં કનિદૈ લાકિઅ એક સામાન્ય અકિલા તણાવ સર્જાયો હતો. જો કે પાકિસ્તાને […]

Continue Reading

મહાશિવરાત્રિની PM મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને શુભકામનાઓ આપી

આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના શુભ અવસરે શિવાલયોમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. લોકો શિવલિંગ પર જળ ચઢાવીને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી પાવન પર્વની શુભકામનાઓ આપી છે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યુ, મહાશિવરાત્રિના પાવન અવસરે પર તમામ દેશવાસીઓને ઘણી શુભકામનાઓ. ॐ […]

Continue Reading

રાફેલ ફાઈટર વિમાન સમયસર ભારત પાસે હોત તો ભારત નો પાકિસ્તાન ને જવાબ અલગ જ હોત – શ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, જો રાફેલ પહેલા આવી ગયું હોત તો પાકિસ્તાન પર હૂમલાના પરિણામ કંઇક અલગ હોત. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાફેલ પર સ્વાર્થનીતિક કરતા કરતા લોકો રાજનીતિ કરવા લાગ્યા. તેમણે ખ્યાલ રાખવો જોઇએ કે મોદી વિરોધની જીદમાં મસુદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકવાદનું પાલન કરનારા લોકોને […]

Continue Reading

PM શ્રી નરેન્દ્ર મોદી ની હાજરીમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન આગામી તા.૪ માર્ચે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે એસ.જી. હાઈવે ખાતે વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ગામ પાસે થશે. આ અંગેની વિગતો પત્રકારોને આપતાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના મુખ્ય સંયોજક સી.કે. પટેલે જણાવ્યું કે પાટીદારોનાં વૈશ્વિક મથક એવા અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયાધામનું મહા ભૂમિપૂજન થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી […]

Continue Reading

દેશ ના વિપક્ષ કટોકટી ના સમયે ભારત ને સપોર્ટ કરવાને બદલે એર સ્ટ્રાઈકના પુરાવા માંગે છે

પટનાના ગાંધી મેદાનમાં યોજાયેલી સંકલ્પ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષ પાર્ટીઓ પર જોરદાર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું કે જ્યારે આપણા દેશની સેના આતંકને કચડવામાં વ્યસ્ત હતી, તેવા સમયે દેશની અંદર કેટલાક લોકો એવું કામ કરી રહ્યા હતા, જેનાથી દુશ્મનોના ચહેરાઓ ખીલી ઉઠ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘કોંગ્રેસ અને તેમનાસ હયોગીઓ […]

Continue Reading

દેશમાં સામાન્ય અને લોકસભાની ચૂંટણીઓ સમયસર જ યોજાશે – મુખ્ય ચૂંટણી કમિશનર

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરોએ  આજે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદે તંદગીલી છતાં દેશમાં સામાન્ય ચૂંટણીઓ સમયસર જ યોજાશે. ભારત-પાક.વચ્ચે સરહદે તંગદીલી હોવાથી શું ચૂંટણીઓ સમયસર યોજાશે? મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરોએ આ સવાલના જવાબમાં તેમણે આ મુજબ કહ્યું હતું કે “ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓનું  નિરિક્ષણ કરવા છેલ્લા બે દિવસોથી તેઓ અત્રે […]

Continue Reading

ભારત દેશ માટે આનંદ ના સમાચાર – ભારત ના જાંબાજ લડાકુ વિમાન ના પાયલટ અભિનંદનનું માતૃભૂમિ પર આગમન

ભારત દેશ માટે આનંદ ના સમાચાર – ભારત ના જાંબાજ લડાકુ વિમાન ના પાયલટ અભિનંદનનું માતૃભૂમિ પર આગમન છેલ્લા ઘણા કલાકો થી ભારત ના દરેક વર્ગ જે વીર લડાકુ વિમાન ના પાયલટ અભિનંદન ની રાહ જોતા હતા તે ભારતીય સમય પ્રમાણે નવ વાગ્યા પછી ભારત ની ધરતી પર પગ રાખ્યો હતો. કાર્યવાહીના નામે લાંબો સમય […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધ પક્ષો માટે: રાજકારણ કરવા માટે આપણા દેશને નબળો ન પાડવા દેશો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના વિરોધી પક્ષોને તેમના વતી વિનંતી કરેલ છે કે રાજકારણના લીધે આપણા દેશને દુનિયા આગળ નબળો પાડવા દેશો નહિ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ તેઓની કન્યાકુમારીની બેઠક દરમ્યાન દરેક પક્ષોને કહેલ છે કે આપણે સૌ પ્રથમ ભારતીય છીએ પછી પછી રાજકારણી છીએ તેથી રાજકારણેને અત્યારે દેશની સુરક્ષાથી દુર રાખો. 26/11 ના મુંબઇ […]

Continue Reading

મસૂદ અઝહર એટલો બીમાર છે કે ઘરની બહાર પણ નથી જઇ શકતો – પાક.

પાકિસ્તાન આંતંકી ને બચાવવાનો પ્રયત્ન હવે પાકિસ્તાને પુલવામા આતંકી હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM)ના ચીફ મસૂદ અઝહર વિરૂદ્ધ કાર્યવાહીના સવાલ પર ભારત પાસે પુરાવાની માગણી કરી છે. જ્યારે હકીકતમાં પુલવામા આતંકી હુમલાની જવાબદારી જૈશે જ લીધી છે. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ એક ટીવી ચેનલને આપેલા` ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યુ કે, અઝહર […]

Continue Reading

આજે ભારતને વિંગ કમાન્ડર ‘અભિનંદન’ મળશે : વાઘા બોર્ડર ઉપર કમાન્ડરને પરત મોકલવા પાકિસ્તાનને ફરજ પડી

સરહદે શાંતિ સ્થાપવા અમે ભારતીય પાયલટને છોડી રહ્યા છીએ – પાકિસ્તાન ભારત અને બીજા દેશોના દબાણને પગલે પાકિસ્તાને ઝુકવુ પડયું છે અને ગઈ કાલે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંસદમાં જાહેરાત કરી હતી કે અમે ભારતીય પાયલટ અભિનંદનને આજે એટલે કે શુક્રવારે વાઘા બોર્ડર ઉપર ભારતને પરત સોપી દઇશું.ઇમરાન ખાનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું […]

Continue Reading