સુપ્રીમે ચિદમ્બરમની જામીન અરજીનો ચૂકાદો અનામત રાખ્યો : વકિલે કહ્યું, ‘ચિદમ્બરમ સાથે રંગા-બિલ્લા જેવો વ્યવહાર’

ઇડીએ દાખલ કરેલા આઇએનએક્સ મની લોન્ડરિંગ કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઇડીએ જણાવ્યું હતું કે ચિદમ્બરમ કસ્ટડીમાંથી પણ સાક્ષીઓને પ્રભાવિત કરી રહ્યાં છે. તો બીજી તરફ કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે એજન્સી પાયાવિહોણા આરોપો મૂકીને મારી કારકિદી અને પ્રતિષ્ઠાનો નાશ કરી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં જામીન ન આપવાના દિલ્હી […]

Continue Reading

બોલેલા શબ્દો જ ફડણવીસનાં પગમાં આવ્યા, રાઉતે કર્યો તલવારથી પણ વધારે ધારદાર કટાક્ષ

ઉદ્ધવ ઠાકરેનાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ શિવસેનાનાં રાજ્યસભા સભ્ય સંજય રાઉતે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર જોરદાર કટાક્ષ કર્યો છે. તેમણે ફડણવીસનાં વિરોધ પક્ષનું અસ્તિત્વ ના રહેવાનાં જૂના નિવેદનને લઇને કટાક્ષ કર્યો છે. રાઉતે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, ‘મહારાષ્ટ્રમાં વિરોધી પક્ષ જ નહીં રહે તેવો દાવો કરનારા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને […]

Continue Reading

આ છે ઉદ્ધવ ઠાકરેનો એક્શન પ્લાન, શપથ લીધા બાદ સૌથી પહેલા કરશે આ છ કામ

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની સરકારનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરવા માટે જઈ રહ્યા છે. “દેશ સૌથી પહેલા” એ મંત્ર પર આ ત્રણેય દળ સહમત થયા છે અને જાહેર કરવામાં આવેલા ન્યુનતમ કાર્યક્રમમાં સેક્યુલર વિચારને જોર આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે 6.40 કલાકે શિવાજી પાર્કમાં શપથ લેશે,જ્યાં બેસવા માટે 70 હજાર ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમનું […]

Continue Reading

ભારતીય જનતા પાર્ટી પોતાના અહંકારનું પરિણામ ભોગવી રહી છે: મમતા

પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ત્રણેય બેઠકો પર વિજય મેળવી લીધો છે. આમાંથી બે બેઠકો તો એવી હતી કે જેના પર ટીએમસીએ છેલ્લા 20 વર્ષથી વિજય પ્રાપ્ત નહતી કરી શકી. આ બે બેઠકો પર મળેલી જીતના પર મુખ્મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, ‘ભારતીય જનતા પાર્ટી પોતાના અહંકારનું પરિણામ ભોગવી રહી છે. હવે અહંકારથી રાજકારણ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં હવે ઠાકરે “રાજ”, ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા

ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે શપથ લઇ લીધા છે. મુંબઈના શિવાજી પાર્ક ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીની “મહા વિકાસ આઘાડી”ના નેતાના રૂપમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સાથે સાથે એકનાથ શિંદે,સુભાષ દેસાઈ,જયંત પાટીલ,છગન ભૂજબળ અને બાલાસાહેબ થોરાટ […]

Continue Reading

ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં ના આવ્યા સોનિયા ગાંધી, આગળ ધર્યું આ ‘બહાનું’

શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પહેલીવાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. શિવાજી પાર્કમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાથી પક્ષ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજર નહીં રહે. આદિત્ય ઠાકરેએ ગઈ કાલે બુધવારે દિલ્હી જઈને સોનિયા ગાંધીને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ […]

Continue Reading

“મી ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે…”ના ઉદ્ઘોષ સાથે જ રાજ્યમાં ઉદ્ધવ યુગના ‘જય મહારાષ્ટ્ર’

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરી લીધા છે. ઉદ્ધવ ઠાકરેએ મરાઠીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શપથ લેવડાવ્યા હતા. ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. શિવસેનાના સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેએ કેબિનેટ મંત્રીના રુપમાં શપથ લીધા હતા.એનસીપીના છગન ભુજબળ અને જયંત પાટિલે કેબિનેટ […]

Continue Reading

શપથ ગ્રહણ પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને લગાવ્યો ફોન પરંતુ સસ્પેન્સ યથાવત

ઉદ્ધવ ઠાકરે આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શિવાજી પાર્કમાં સાંજે 6.40 વાગે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્યાતિભવ્ય બનાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે. આ સમારોહમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કડવાશ ભૂલી ઉદ્ધવે વડાપ્રધાન મોદીને પણ ફોન કરીને શપથ સમારોહના કાર્યક્રમનું આમંત્રણ આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ઉદ્ઘવની સાથો સાથ […]

Continue Reading

સોનિયા અને શરદ પવારે સત્તા માટે સોદાબાજી કરી:અમિત શાહ

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસનાં ‘મહા અઘાડી વિકાસ ગઠબંધન’ દ્વારા બનવા જઇ રહેલી સરકાર પર ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહએ સવાલ ઉઠાવ્યા છે. અમિત શાહે કોંગ્રસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCP પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી છે. તેમણે […]

Continue Reading

મુંબઈમાં ગઠબંધનની બેઠક ચાલુ, NCPને ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસને વિધાનસભા સ્પીકરનું પદ મળી શકે છે

વાય.બી. ચૌહાણ સેન્ટરમાં બુધવારે NCP-કોંગ્રેસ-શિવસેના ગઠબંધનની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મંત્રીમંડળ અને તેના શપથગ્રહણને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. બેઠકમાં ગઠબંધનના નેતા ઉદ્ધવ ઠાકરે, એનસીપી અધ્યક્ષ શરદ પવાર સિવાય તેમના ભત્રીજા અજીત પવાર પણ ઉપસ્થિત છે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે શિવસેનાને મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સિવાય 15 મંત્રીઓનો કોટા મળશે. એનસીપીને ડેપ્યુટી સીએમ […]

Continue Reading