વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન બદલ શશી થરુર સામે વોરંટ જારી
વડાપ્રધાન મોદી વિશે નિવેદન આપવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. હકીકતમાં આ કેસમાં થરુર કોર્ટમાં હાજર નહીં રહ્યા હોવાથી આ વોરંટ જારી કરાયું હતું. થરુરે 29 ઓક્ટોબર 2018ના રોજ બેંગલુરુ લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, ‘મોદી શિવલિંગ પર બેઠેલા કાચબા જેવા છે. તમે તેને […]
Continue Reading
