વડાપ્રધાન મોદી વિરુદ્ધ નિવેદન બદલ શશી થરુર સામે વોરંટ જારી

વડાપ્રધાન મોદી વિશે નિવેદન આપવા બદલ દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે મંગળવારે કોંગ્રેસ નેતા શશી થરુર વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. હકીકતમાં આ કેસમાં થરુર કોર્ટમાં હાજર નહીં રહ્યા હોવાથી આ વોરંટ જારી કરાયું હતું. થરુરે 29 ઓક્ટોબર 2018ના રોજ બેંગલુરુ લિટરેચર ફેસ્ટિવલમાં કહ્યું હતું કે, ‘મોદી શિવલિંગ પર બેઠેલા કાચબા જેવા છે. તમે તેને […]

Continue Reading

રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવાનો પ્રયાસ: અહમદ પટેલ

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. આજે મુંબઈ ખાતે કોંગ્રેસ-NCP નેતાઓની બેઠક યોજાય જેમાં રાજ્યમાં સરકારના ગઠન પર ચર્ચા થઈ. મીટિંગ બાદ પત્રકાર પરિષદમાં પટેલે કહ્યું કે, શિવસેનાએ 11 નવેમ્બરે અમારી સાથે સત્તાવાર રીતે સંપર્ક કર્યો હતો. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવીને લોકશાહી અને બંધારણની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ રાષ્ટ્રપતિ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં રાજકીય સસ્પેન્સ અકબંધ, અજિત પવાર કોંગ્રેસથી નારાજ છે

શિવસેના પોતાનો દાવો પુરવાર ન કરી શકતાં મહારાષ્ટ્રના રાજ્યપાલે એનસીપીને આજે રાત્રે સાડા આઠ સુધીમાં પોતાના પ્રધાન મંડળની યાદી સુપરત કરવાનો સમય આપ્યો હતો પરંતુ એ પણ શક્ય ન બને એવા અણસાર દેખાતા હતા. એનસીપીના નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવારે કોંગ્રેસ તરફ નારાજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ ટેકાનો પત્ર કેમ સમયસર […]

Continue Reading

લાંબી રાજકીય હલચલ બાદ અંતે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામના 19 દિવસ બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયું છે. પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદની મંજુરી બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની કેબિનેટની ભલામણ પર સહી કરી દીધી છે અને આ સાથે જ મહારાષ્ટ્રમાં 24 ઓક્ટોબરથી ચાલી રહેલી રાજકિય અનિશ્ચિતતાઓ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું […]

Continue Reading

કર્ણાટક વિધાનસભાની 15 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે, 9 નવેમ્બરે મતગણતરી

ચૂંટણી પંચે કર્ણાટકની 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંજીવ કુમારે કહ્યું કે, વિધાનસભાની 15 બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે, જ્યારે મતની ગણતરી 9 ડિસેમ્બરે થશે. રાજ્યમાં સોમવારે આદર્શ આચાર સંહિતા લાગુ કરી દેવાશે અને આ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે. 18 […]

Continue Reading

ઝારખંડ વિધાનસભા ચૂંટણી: ભાજપએ 52 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ઉમેદવારો પહેલી યાદી જાહેર કરી. પાર્ટીએ વિધાનસભાની 81 સીટોમાંથી 52 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધાં છે. લીસ્ટ પ્રમાણે મુખ્યમંત્રી રઘુવર દાસ જમશેદપુર ઈસ્ટમાંથી ચૂંટણી લડશે. ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ ઉમેદવારોની યાદી જાહેર કરી. નોંધનીય છે કે, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ કેન્દ્રીય સમિતિની પહેલી બેઠક […]

Continue Reading

ઓવૈસી સામે સંત સમાજ લાલચોળ, પાકિસ્તાન જતા રહેવાની આપી સલાહ

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે આકરા તેવર બતાવનાર ઓવૈસી પર સંત સમાજ ભડકી ઉઠ્યો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીએ તો ઓવૈસીને પાકિસ્તાન જતા રહેવાની સલાહ આપી દીધી છે. મહંત નરેન્દ્ર ગીરીએ કહ્યુ હતુ કે, ઓવૈસી ભારત અને હિન્દુઓ સામે હંમેશા ઝેર ઓકે છે.જો ઓવેસીને ભારતમાં સારૂ ના લાગતુ હોય તો […]

Continue Reading

મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર નહી બનાવે, રાજ્યપાલને જાણકારી આપી

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને સંકટ વધુ ગહેરાયું છે. ભાજપે સરકાર બનાવવાનો ઈનકાર કરી દીધો છે.ભાજપના સિનિયર નેતાઓએ પોતાના સિનિયર નેતાઓની સાથે બેઠક કર્યા બાદ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સાથે મિટિંગ બાદ ભાજપ નેતા ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. અમે સરકાર બનાવવાની સ્થિતીમાં નથી. સેના ઈચ્છે તો કોંગ્રેસ અને NCP સાથે […]

Continue Reading

સમર્થનના બદલામાં શિવસેના પાસે NCPએ માંગ્યુ વચન, શરદ પવારે કર્યો મોટો સોદો

ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યમાં બંનેની સરકાર રચવાની શકયતા ધુંધળી પડતા જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ દાવ ખેલ્યો છે. મહારાષ્ટ્રમાં ધરમૂળથી બદલાતા સમીકરણો વચ્ચે શિવસેનાની એનસીપીના સમર્થનથી સરકાર બનાવવાના સંકેત મળી રહ્યાં છે. પરંતુ શિવસેનાને સમર્થન આપવાના બદલામાં એનસીપીએ આકરી શરત પણ મુકી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેના એનસીપીના સમર્થનથી સરકાર રચી […]

Continue Reading

24 નવેમ્બરે અયોધ્યા જઈશ, નિર્ણયનું સમ્માન કરીએ છીએ: ઉદ્ધવ ઠાકરે

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્વાગત કર્યું છે. તેમણે શનિવારે કહ્યું કે, એક લાંબા વિવાદની સમાપ્તિ થઈ છે. અમે પહેલાં અયોધ્યા ગયા હતા અને પૂજા પણ કરી હતી અને 24 નવેમ્બરે હું જરૂર અયોધ્યા જઈશ. અમે નિર્ણયનું સમ્માન કરીએ છીએ. દરેક લોકો નિર્ણયથી ખુશ છે. આજનો દિવસ હિંદુસ્તાનના ઈતિહાસમાં અલગ દિવસ […]

Continue Reading