રાફેલ એ એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો હિન્દીમાં થાય છે આ અર્થ

ભારતીય સુરક્ષા દળો માટે આજનો એતિહાસિક દિવસ છે. આજે ભારતમાં વિજયાદશમીનો દિવસ છે, એટલે કે અનિષ્ટ ઉપર સારાની જીતનો દિવસ છે. આજે 87 મો એરફોર્સ ડે છે. ભારત-ફ્રેન્ચ રાજકીય સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે. 2016 માં 36 રાફેલ વિમાનોને લઈને કરાર પર હસ્તાક્ષર થયા હતા. મને આનંદ છે કે રાફેલની ડિલિવરી સમયસર થઈ છે. […]

Continue Reading

આદિત્ય ઠાકરેના બેન્ક એકાઉન્ટમાં 10 કરોડ, કુલ 16 કરોડની સંપત્તિના માલિક

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વરલી બેઠક પરથી ઝંપલાવ્યુ છે.તે ચૂંટણી લડનાર ઠાકરે પરિવારના પહેલા સભ્ય છે. આજે ઉમેદવારી નોંધાવવાની સાથે સાથે આદિત્ય ઠાકરેએ પોતાની સંપત્તિ જાહેર કરતુ સોગંદનામુ કર્યુ હતુ.જે પ્રમાણે આદિત્ય ઠાકરે પાસે કુલ 16 કરોડની સંપત્તિ છે. ઠાકરેએ આપેલી જાણકારી પ્રમાણે તેની પાસે 30000 રુપિયા કેશ છે.જ્યારે […]

Continue Reading

કરતારપુર કૉરોડોર ઉદ્ધાટન પર PM મોદીને આમંત્રણ વિશે પાકિસ્તાને આપ્યો આ જવાબ

કરતારપુર કૉરિડોરનું નવેમ્બરમાં થનારા સંયુક્ત ઉદ્ધાટન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બોલાવવાની અટકળો વચ્ચે પાકિસ્તાની પ્રતિક્રિયા સામે આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ડૉ.ફૈસલે કહ્યુકે, PM મોદીને બોલાવવા પર નિર્ણય કરાયો નથી. ભારતીય સિખ તીર્થયાત્રીઓ માટે કરતારપુર કૉરિડોર 9 નવેમ્બરે ખોલવામાં આવશે. પાકિસ્તાને આ કાર્યક્રમ માટે પૂર્વ PM મનમોહન સિંહને આમંત્રણ આપ્યુ છે. આની પહેલાં સોમવારે […]

Continue Reading

સરકારનાં પ્રયાસોથી ડુંગળી થઈ સસ્તી, જથ્થાબંધ માર્કેટમાં કિલોદીઠ રૂ.30ની નીચે આવી કિંમત

સરકારે ડુંગળીની નિકાસ પર રોક લગાવતા દેશમાં ડુંગળીની કિંમતમાં ઘટાડો થયો છે. રાજધાની દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ૮૦ રૂપિયે કીલો વેંચાતી ડુંગળી ૩૦ રૂપિયે કિલો મળી રહી છે. દેશના ખેતી બજારમાં ડુંગળીની આવક પણ સતત વધી રહી છે. જેથી આગામી દિવસોમાં હજી ડુંગળીની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા છે. ભારતે નિકાસ બંધ કરતા શ્રીલંકા અને બાંગ્લાદેશ […]

Continue Reading

કોર્પોરેટ ટેક્સ બાદ મોદી સરકાર આપવા જઈ રહી છે આ મોટી ભેટ

મંદીમાં સરી પડેલા અર્થતંત્રને વિકાસના માર્ગે આગળ વધારવા માટે નાણા પ્રધાને તાજેતરમાં જ કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. એક અહેવાલ મુજબ સરકાર હવે પર્સનલ ઇન્કમ ટેક્સમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. નામ ન આપવાની શરતે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર દરેક કરદાતાને પાંચ ટકા પોઇન્ટનો લાભ આપવાનું વિચારી રહી છે. આ અહેવાલમાં જણાવ્યા […]

Continue Reading

બિહારીઓ રૂ. 500માં દિલ્હી આવીને પાંચ લાખની મફત સારવાર કરાવે છે : કેજરીવાલના નિવેદનથી વિવાદ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે બિહારીઓ 500 રૂપિયામાં દિલ્હી આવી જાય છે અને પાંચ લાખની મફત સારવાર કરાવે છે. તેના કારણે દિલ્હીવાસીઓને પૂરતી સ્વાસ્થ્ય સુવિધા મળતી નથી. આ નિવેદનની ભાજપ-જેડીયુએ ભારે ઝાટકણી કાઢી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમમાં દિલ્હીની હોસ્પિટલો અને દિલ્હી હેલ્થકેરની ચર્ચા કરતી વખતે કહ્યું હતું કે અન્ય રાજ્યોના […]

Continue Reading

વધુ અભ્યાસ કરવો છે તો હવે સરકાર તમને કરશે 3 લાખ રૂપિયાની મદદ, જાણો અરજી માટેની પ્રક્રિયા

મોદી સરકાર એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ, હોટલ મેનેજમેન્ટ, આર્ટ્સ, ક્રાફ્ટ અને ડિઝાઇન અને મેડિકલ વિદ્યાર્થીઓને ભણતર માટે 3 લાખ સુધીની મદદ કરી રહી છે. સરકાર જમ્મુ-કાશ્મીરના યુવાનો સારો અભ્યાસ કરી દેશના વિકાસમાં યોગદાન આપી શકે તે માટે શિક્ષણમાં ઘણા પૈસા ખર્ચ કરી રહી છે. બીજા પ્રદેશો કરતા અહીના યુવાનો પર સરકાર વધારે ફોકસ કરી રહી છે. […]

Continue Reading

ઈન્કાર / પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના પરિવારે પેન્શન લેવાની કરી મનાઈ, આપ્યું આ કારણ

અરુણ જેટલીના પરિવારે રાજ્યસભા સભાપતિને પત્ર લખીને પેન્શન રાજ્યસભાના એ કર્મચારીઓને દાન આપવા કહ્યું જેમની સેલેરી ઓછી છે. જેટલીના પરિવારે પેન્શન લેવાની ના પાડી છે. પરિવારે આ નિર્ણય લીધા બાદ રાજ્યસભાને ઓછી સેલેરી વાળા કર્મચારીઓમાં આ અંદાજે 3 લાખની રકમ વહેંચી દેવાનો ઉલ્લેખ પત્ર દ્વારા કર્યો છે.ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ […]

Continue Reading

હરિયાણામાં ભાજપનું પહેલું લિસ્ટઃ 78 ઉમેદવારોનું નામ જાહેર; યોગેશ્વર, સંદીપ સિંહ અને બબીતા ફોગાટને ટિકિટ મળી

ભાજપે સોમવારે વિધાનસભા ચૂંટણી માટે 78 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી દીધું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી, યોગેશ્વર દત્ત બરોદા, સુભાષ બરાલા ટોહાના, સંદીપ સિંહ પિહોવા અને બબીતા ફોગાટ દાદરીથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિએ મોડી રાત સુધી ટિકિટ પર મંથન કરી અંતિમ રૂપ આપ્યું હતું. પરંતુ હા-ના વચ્ચેની […]

Continue Reading

વધુ એક પૂર્વ કોંગ્રેસ CMની વધી શકે મુશ્કેલી, હાઇકોર્ટે CBIને એફઆરઆઇની આપી મંજૂરી

કોંગ્રેસના વધુ એક પૂર્વ મુખ્યમંત્રીની મુશ્કેલીઓ વધી પૂર્વ સીએમ હરીશ રાવત વિરુદ્ધ નૈનીતાલ હાઇકોર્ટનો એક્શનનો નિર્દેશ સીબીઆઇને રાવત વિરુદ્ધ એફઆઇઆર નોંધાવવાની મંજૂરી આપી આ મામલો 2016માં સ્ટિંગ વીડિયો સાથે જોડાયેલો છે. કોર્ટે કહ્યું કે સીબીઆઇ રાવત વિરુદ્ધ તપાસ કરી શકે છે, પરંતુ તે એમની કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી ધરપકડ કરી શકશે નહીં. સ્ટિંગ સીડી […]

Continue Reading