સ્વચ્છ ભારત અભિયાન માટે પીએમ મોદીને મળ્યો ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ

પીએમ મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી અવોર્ડ મળ્યો છે. પીએમ મોદીને ગ્લોબલ ગોલકીપર્સ અવોર્ડ બિલ ગેટ્સે આપ્યો. પુરસ્કાર મળવા પર પીએમ મોદીએ કહ્યુ કે આ સમ્માન મારુ નહિ પરંતુ એ કરોડો ભારતીયોનુ જેમણે સ્વચ્છ ભારતના સંકલ્પને ન માત્ર સિદ્ધ કર્યુ પરંતુ પોતાના રોજિંદા જીવનમાં ઢાળ્યુ પણ છે. મહાત્માં ગાંધીની […]

Continue Reading

ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના કદાવર નેતાઓ સામે મોટી કાર્યવાહી, 70 સામે EDએ ગુનો દાખલ કર્યો

રાજ્ય સહકારી બેન્ક ગોટાળા પ્રકરણે શરદ પવાર, અજીત પવાર સહિત ટોચના 70 જણા સામે ઈડીએ ગુનો દાખલ કર્યો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ અને ચૂંટણીના ગાળામાં થયેલ આ કાર્યવાહીથી અજીત પવાર અને શરદ પવારની ચિંતામાં વધારો થશે. બે વર્ષ સુધી આ સંદર્ભે કોઈ હિલચાલ નોંધાઈ નહોતી પણ ચૂંટણી જાહેર થયા બાદ ગુનો નોંધાતા મહત્વના […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની કાર પર સ્યાહી ફેંકીને કાળા ઝંડા દેખાડ્યા

બિહારના મુઝફ્ફરપુરમાં મંગળવારે મુખ્યમંત્રી નીતીશકુમારે વિરોધનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન નીતીશકુમારનો વિરોધ કરી રહેલાં એક અજ્ઞાત સંગઠનના કાર્યકરોએ કાળા ઝંડા દેખાડીને તેમની કાર પર સ્યાહી ફેંકી હતી. બિહાર પોલીસના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, મુખ્યમંત્રી નીતીશકુમાર મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલના કેમ્પસમાં 105 કરોડની યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા પહોંચ્યા હતાં. આ દરમિયાન કેટલાક […]

Continue Reading

શિક્ષકોની ભરતીના મુદ્દે ટાટના ઉમેદવારોએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની કચેરીની બહાર હોબાળો મચાવ્યો

આજે બપોર પછી એટલે કે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ ટાટ પાસ ઉમેદવારોએ શાળાઓમાં ભરતીના મુદ્દે શિક્ષણ મંત્રી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો એટલું નહીં ગાંધીનગરમાં સચિવાલય ખાતે આવી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યાં બેસે છે એવા સ્વર્ણિમ સંકુલ ખાતે આવી વિરોધ કર્યો હતો. શિક્ષણમંત્રીની ઓફિસની બહાર જ 25થી 30 ઉમેદવારો બેસી ગયા હતા […]

Continue Reading

દેશમાં 2021ની વસતી ગણતરી મોબાઇલ એપથી થશે : અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક ખાતા, ડ્રાઇવિંગ લાઇસેંસ વગેરે માટે એક જ કાર્ડ લાવવામાં આવશે. સાથે જ 2021માં દેશની વસતી ગણતરી કરવામાં આવશે તેના માટે ડિજિટલ સાધનોનો વધુ ઉપયોગ કરાશે અને આ માટે એક વિશેષ મોબાઇલ એપ્લિકેશનને પણ લોંચ કરવામાં આવશે. સરકાર બધા કાર્ડ માટે આધાર […]

Continue Reading

ચિદમ્બરમને મળવા તિહાડ જેલ ગયા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગના મામલામાં ઈડીએ કરેલી કાર્યવાહી બાદ હાલમાં તિહાડ જેલમાં બંધ પૂર્વ નાણામંત્રીને મળવા માટે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આજે તિહાડ જેલ પહોંચ્યા હતા. તેમની સાથે ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ હતા.એ પછી પી ચિદમ્બરમે પીએમ મોદીના ભાષણ પર ટોણો મારતા કહ્યુ હુત કે, ભારતમાં બેરોજગારી, કાશ્મીર બંધ અને […]

Continue Reading

Howdy Modi બાદ ટ્રમ્પ આજે ઇમરાન ખાન સાથે કરશે મુલાકાત, કાશ્મીર મુદ્દે થઇ શકે છે ચર્ચા

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન આજે રાત્રે અમેરિકાનાં રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 74માં સત્રમાં ભાગ લેવા માટે અમેરિકા પહોંચ્યાં છે. જે આગામી 24 સપ્ટેમ્બરે શરૂ થશે.પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન 27 સપ્ટેમ્બરે UNGAની બેઠકને સંબોધન કરશે. બન્ને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઇ શકે છે. મળતી માહિતી પ્રમાણે, બન્ને […]

Continue Reading

‘સરકાર આદેશ આપે તો POK હશે ભારતમાં ‘ : આર્મી ચીફના નિવેદનથી પાકને લાગશે મરચાં

આર્મી ચીફ જનરલ બિપીન રાવતે કહ્યુ કે, પાકિસ્તાન સતત જમ્મુ કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગને વળતો જવાબ આપવાનું સારી રીતે જાણે છે. પાકિસ્તાને ફરીવાર બાલાકોટમાં આતંકવાદીઓના કેમ્પ શરૂ કર્યા છે. આ કેમ્પ પર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી હતી. અને જૈશના અનેક આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આર્મી ચીફને સવાલ કરવામાં […]

Continue Reading

યુએનને ભારતની સૌપ્રથમ ‘સોલાર પાર્ક’ની ભેટ : મોદી ઉદ્ઘાટન કરશે

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સૌપ્રથમ પ્રતિકાત્મક પ્રયાસના ભાગરૃપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે વૈશ્વિક સંસ્થાની મુલાકાત દરમિયાન તેના મુખ્યાલયમાં ૫૦ કીલો વોટના ‘ગાંધી સોલાર પાર્ક’નું ઉદ્ધાટન કરશે. આ ગાંધી પાર્ક ક્લાઈમેટ ચેન્જ મુદ્દે ભારતના નક્કર પ્રયાસોની ઝાંકી રજૂ કરે છે. દરમિયાન અમેરિકાના એક સપ્તાહના પ્રવાસે રવાના થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ […]

Continue Reading

પીએનબી કૌભાંડના આરોપી નિરવ મોદીની જ્યુડિશયિલ કસ્ટડી 17 ઓક્ટો. સુધી વધી

બ્રિટનની કોર્ટે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ભાગેડું વેપારી નિરવ મોદીની જ્યુડિશિયલ કસ્ટડી વધારી ૧૭ ઓક્ટોબર સુાૃધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. લંડનની જેલમાં બંધ ૪૮ વર્ષીય નિરવ મોદીને આજે વીડિયોલિંક મારફતે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જજ ડેવિડ રોબિનસને મોદીને જણાવ્યું હતું કે કોર્ટ આવતા […]

Continue Reading