પીએમ મોદીની મંત્રીઓને સલાહ, મંત્રાલયોમાં પોતાના સંબંધીઓને નિયુક્ત ના કરો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સલાહ આપી કે તે એવા દાવા કરો જે સ્થાપિત થઈ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓને નિયુક્ત ન કરે. સૂત્રોએ જણાવ્યુ કે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા મોદીએ મીડિયા અને સાર્વજનિક રીતે બિન જરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યુ કે તે માત્ર […]

Continue Reading

પાકિસ્તાનના મંત્રીએ ઉત્તેજનામાં આવી ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધની તારીખ જાહેર કરી દીધી

કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબુદ કરી તેના વિરોધમાં પાકિસ્તાન દ્વારા અવળચંડાઇ શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાને હવે હવાઇ માર્ગને જ બંધ કરવાની તૈયારી કરી લીધી છે. હાલમાં લેવાયેલા નિર્ણય મુજબ પાકિસ્તાને જાહેરાત કરી છે કે તે ભારત તરફથી આવતા અને કરાચી ઉપરથી ઉડતા વિમાનોની અવર જવર પર રોક લગાવાઇ છે. આ માટેના ત્રણેય રસ્તાને હાલ બ્લોક […]

Continue Reading

યુનિફોર્મમાં IPS અધિકારીએ CM મમતા બેનરજીને પગે લાગીને પોલીસનું સન્માન હણી નાખ્યું

પ.બંગાળના દીઘાથી એક વિવાદાસ્પદ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક IPS અધિકારી યુનિફોર્મમાં મુખ્યમંત્રી બેનર્જીને પગે લાગે છે. બંગાળના CM એક પછી એક IPS ઓફિસરને કેક ખવડાવતાં હતાં. અહીં પશ્ચિમ રેન્જના IG રાજીવ મિશ્રાને મમતાએ કેક ખવડાવી કે તરત ત્યાં બેસેલા મમતા બેનર્જીને તેઓ પગે લાગ્યા હતા. ઉલ્લેખનીય છે […]

Continue Reading

સત્યપાલ મલિકે રાહુલ ગાંધીને આડેહાથ લીધા: કહ્યું- રાજનીતિમાં રાહુલ હજુ બાળક છે, પરિપક્વ નેતા નથી

જમ્મુ-કાશ્મીનાં રાજ્યપાલે આજે કાશ્મીરનાં યુવાનો માટે મોટી જાહેરીત કરી છે. કાશ્મીરી યુવાનોને ભેટ આપતા રાજ્યપાલે જણાંવ્યું કે, તેઓ આજે રાજ્યનાં યુવાનો માટે 50 હજાર નોકરીની જાહેરીત કરી રહ્યો છું. રાજ્યપાલે કાશ્મીરનાં યુવાનોને અપીલ કરી હતી, કે તેઓ આ નોકરીમાં પુરી મહેનત સાથે લાગી જાય. રાજ્યપાલ મલિકે જણાંવ્યું કે આગામી 2-3 મહિનામાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ […]

Continue Reading

કાશ્મીર તો ગુમાવ્યું હવે પીઓકે બચાવો પાક.માં ઇમરાન વિરૂદ્ધ રાજકીય બળાપો

આર્ટિકલ ૩૭૦ નાબુદ કરવામાં આવી તે બાદ પાકિસ્તાન ભારતને બદનામ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાનના ભાષણમાં જોકે સાથે હવે પીઓકેને લઇને પણ ચિંતા જોવા મળી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનમાં જ ઇમરાન ખાન વિરૂદ્ધ રાજકીય બળાપો ઠાલવવામાં આવી રહ્યો છે. પાક.ના પૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ […]

Continue Reading

દિલ્હીના ફિરોઝશાહ કોટલાનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ કરાશે

DDCAએ તેના ભૂતપૂર્વ પ્રમુખ અરૂણ જેટલીનું સન્માન કરવા માટે અરૂણ જેટલીના નામથી ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમનું નામ બદલવાનું નક્કી કર્યું છે. અગાઉની જાહેરાત મુજબ સ્ટેડિયમનું નામ ૧૨ સપ્ટેમ્બરના રોજ એક સમારોહમાં રાખવામાં આવશે. દિલ્હીના કોટલા ખાતે એક સ્ટેન્ડનું નામ ભારતના કેપ્ટન વિરાટ કોહલીના નામે રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. DDCAના અધ્યક્ષે આ પહેલ અંગે વાત કરતાં […]

Continue Reading

પાકિસ્તાન સેનાએ જમ્મૂ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે સંઘર્ષ વિરામનું કર્યુ ઉલ્લંઘન

પાકિસ્તાન અને તેની સેના બોખલાઈ ગઈ છે. અને અવારનવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી રહી છે. ઓગષ્ટ મહિનાના મધ્યમાં રાજૌરી જીલ્લામાં ઘણીવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ મંગળવારે પાકિસ્તાની સેનાએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. અને ભારે ફાયરિંગ કર્યું છે. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતને જડબાતોડ જવાબ આપી રહી છે. જાણકારી મુજબ, […]

Continue Reading

એક, બે નહી પૂરા 12 દેશમાં ચિદમ્બરમના બેન્ક એકાઉન્ટ છે

આઈએનએક્સ મીડિયાના મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈના સકંજામાં આવેલા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને લઈને ઈડી(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)દ્વારા પણ એક પછી એક ચોંકાવનારા આક્ષેપો થઈ રહ્યા છે. ઈડીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા એક સોગંદનામામાં કહ્યુ છે કે, ચિદમ્બરમ અને આ કેસના બીજા આરોપીઓના એક, બે નહી પુરા બાર દેશમાં બેન્ક એકાઉન્ટ છે. જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રિયા, બ્રિટિશ વર્જિન આઈલેડન્, […]

Continue Reading

ભાજપના પગલે ચાલી મમતાની તૃણમૂલ કોંગ્રેસ, જયશ્રી રામ સામે હર હર મહાદેવ

ભાજપના શ્રી રામના ઉચ્ચારોથી ભડકતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને તેમનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ જાણ્યે અજાણ્યે હવે ભાજપના રસ્તે ચાલી રહ્યો જણાય છે. ભાજપના શ્રી રામ સામે ટીએમસીએ હવે હર હર મહાદેવના સૂત્રને અપનાવ્યું હોય એવું લાગે છે. હુગલી વિસ્તારમાં શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગઇ કાલે એક નવું શિવાલય શરૂ થયું હતું જેમાં […]

Continue Reading

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કાશ્મીરને ફેક વીડિયો શેર કર્યો, ટ્વિટરે નોટિસ પાઠવી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર આરિફ અલ્વી જમ્મુ-કાશ્મીરના હાલાત પર ફેક વીડિયો ટ્વીટ કરીને ફસાઈ ગયા. ટ્વીટર તરફથી રાષ્ટ્રપતિને હવે નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ બાદ પાકિસ્તાનના મંત્રી કહી રહ્યા છે કે ટ્વિટર પણ હવે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એજન્ડાને આગળ વધારવામાં લાગ્યું છે. પાકિસ્તાનના મીડિયા તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. જણાવી દઈએ […]

Continue Reading