પીએમ મોદીની મંત્રીઓને સલાહ, મંત્રાલયોમાં પોતાના સંબંધીઓને નિયુક્ત ના કરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાની કેબિનેટ બેઠકમાં મંત્રીઓને સલાહ આપી કે તે એવા દાવા કરો જે સ્થાપિત થઈ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓને નિયુક્ત ન કરે. સૂત્રોએ જણાવ્યુ કે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરતા મોદીએ મીડિયા અને સાર્વજનિક રીતે બિન જરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યુ કે તે માત્ર […]
Continue Reading
