બાળપણમાં મગરને ઉઠાવીને ઘરે લાવ્યા હતા PM મોદી, 18 વર્ષમાં લીધું પહેલું વેકેશન

ધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાણીતા શૉ ‘મેન vs વાઇલ્ડ’માં શૉનાં હૉસ્ટ બેયર ગ્રિલ્સની સાથે પોતાના જીવનની ઘણી વાતો શેર કરી છે. આ દરમિયાન ગ્રિલ્સે પીએમ મોદીનાં જીવનથી સંબંધિત ઘણા પ્રશ્નો પુછ્યા, જેના પીએમ મોદીએ શાનદાર રીતે જવાબ આપ્યા. બેયર ગ્રિલ્સે પ્રધાનમંત્રી મોદીથી પ્રશ્ન કર્યો કે તેમણે બાળપણમાં એક મગર પકડ્યો હતો. આના પર પીએમ મોદીએ કહ્યું […]

Continue Reading

પહેલવાન બબીતા ફોગટ અને મહાવીર ફોગટ ભાજપમાં જોડાયા

બે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર એક માત્ર મહિલા રેસ્લર બબીતા ફોગટ ભગવા રંગમાં રંગાઈ છે. બબીતા ફોગટ સોમવારે નવી દિલ્હી ખાતેના પાર્ટી કાર્યાલયમાં કાર્યકારી અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુની હાજરીમાં ભાજપમાં જોડાયા. બબીતા અને મહાવીરના ભાજપમાં જોડાવા પર રમત-ગમત મંત્રીએ બન્ને પહેલવાનનું સ્વાગત કર્યું. સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપ વિધાસભા […]

Continue Reading

ચાહકોએ થરૂરને ‘શેક્સપિયર’ બનાવ્યા, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરનો એક રસ્પરદ ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં તે શેક્સપિયરના અવતરામાં જોવા મળે છે. હકીકતમાં શશિ થરૂરની ભાષાકીય કુશળતાથી પ્રભાવિત થઈ કોઈએ તેમને શેક્સપિયરનો અવતાર જાહેર કરી દીધા છે. શશિ થરૂરે પોતે આ તસવીર તેમના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં […]

Continue Reading

કાશ્મીર માટે હવાતિયાં મારતું પાકિસ્તાન આકુળવ્યાકુળ- LoC પર ખડકી નાંખી ટેન્કો

કલમ 370 નાબુદ થતા પાકિસ્તાન લાલઘૂમ થઇ ગયું છે અને કાશ્મીરને હડપવા માટેના હવાતિયાં મારી રહ્યું છે. હાલ એલઓસી પર ભારે તંગદીલીનો માહોલ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે એક ઘટસ્ફોટ કર્યો છે, તેમણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની સૈન્ય સરહદ તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને […]

Continue Reading

દેશભરમાં ઈદની રોનક, પાકિસ્તાન નાપાક હરકતોથી આ રીતે કરી રહ્યું છે શાંતિ ડહોળવાનું ષડયંત્રો

જમ્મુ-કાશ્મીર સહિત દેશભરમાં અમન અને ભાઇચારાના પૈગામ સાથે શાંતિપૂર્ણ માહોલમાં ઇદની ઉજવણી થઇ રહી છે. ત્યારે પાકિસ્તાને ફરી એક વખત આ શાંતિને ડહોળવાનું નાપાક ષડયંત્ર રચ્યું છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 7 જેટલા આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં ઘુસણખોરી કરી છે. આ આતંકીઓ ઇદ અથવા તો સ્વાતંત્ર્ય પર્વ પર મોટા આતંકી હુમલાને અંજામ આપવાની […]

Continue Reading

મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાના ઉમેદવારનું ફોર્મ ભરશે

દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહનસિંઘ રાજસ્થાનથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે 13મી ઓગષ્ટે ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ સાથે ફરી એક વાર મનમોહનસિંઘનું રાજ્યસભા પહોંચવું લગભગ નક્કી છે. મનમોહનસિંઘ કેટલાક સમય પહેલાં થોડા સમય પહેલાં રાજસ્થાનમાં ધારાસભ્યોના એક કાર્યક્રમના સમાપન સમારોહમાં પહોંચવા અતિથિ તરીકે સામેલ થયા હતાં. ત્યારબાદથી અટકળો શરુ થઈ હતી કે આ […]

Continue Reading

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન બાદ જ વિધાનસભા ચૂંટણી યોજાશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવવામાં હજુ કેટલાક મહિના લાગી શકે છે. એનું કારણ એ છે કે ચૂંટણી પંચ પહેલાં વિધાનસભા સીટોનું સીમાંકન કરશે અને ત્યારબાદ જ ચૂંટણી પ્રક્રિયા થઈ શકે તેવા અહેવાલ સાંપડી રહ્યાં છે. એમાં ઓછામાં ઓછા ચાર મહિનામો સમય લાગી શકે છે. જમ્મુ-કાશ્મીર પુર્નગઠન એક્ટ-2019 અનુસાર રાજ્યમાં વિધાનસભાની સીટોનુ સીમાંકન જરુરી છે. નવા સીમાંકન […]

Continue Reading

કાશ્મીરી મહિલાઓ પર ખટ્ટરનું નિવેદન RSSની તાલીમનું પ્રમાણ છે: રાહુલ ગાંધી

કાશ્મીરી મહિલાઓને લઇને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નિવેદનની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી ટીકા કરી છે. શનિવારે તેમણે દાવો કર્યો હતો કે, ખટ્ટરનુ નિવેદન એ વાતનું પ્રમાણ છે કે, આરએસએસની તાલીમ એક વ્યક્તિની વિચારશક્તિને કેવી રીતે બદલી શકે છે. રાહુલ ગાંધીએ આ મામલે ટ્વિટ કરી હતી કે, કાશ્મીરી મહિલાઓ વિશે હરિયાણાના મુખ્યમંત્રીની ટિપ્પણી નિંદનીય […]

Continue Reading

કાશ્મીર પર નિર્ણય વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ફારુક અબ્દુલાની પાર્ટી, આદેશ રદ કરવા માંગણી કરી

નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સ નેતા અકબર લોને સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 370 ખતમ કરવા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. કાશ્મીરી ભાગલાવાદી અબ્દુલ ગની લોનના દીકરા અકબર લોન અને હસનૈન મસૂદીએ અરજીમાં કોર્ટને અપીલ કરી છે કે, જમ્મુ-કાશ્મીરને બે હિસ્સામાં વહેચવાનું ગેરબંધારણીય અને બિનલોકતાંત્રિક છે. તેથી તેની પ્રક્રિયા પર તુરંત પ્રતિબંધ લગાવવો જોઈએ. અરજીમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યની જગ્યાએ […]

Continue Reading

બેઠકમાં કમિટીએ પ્રમુખપદનો નિર્ણય અદ્ધરતાલ લટકાવ્યો, સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા, કાશ્મીર મુ્દ્દે કરી ચર્ચા

આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યૂસી)ની બેઠક મળી હતી. જો કે પાર્ટી અધ્યક્ષના નામની જાહેરાત થવાને બદલે કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ પ્રમુખપદનો નિર્ણય અદ્ધરતાલ લટકાવ્યો છે. જ્યારે સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે કાશ્મીરમાં હિંસાના અહેવાલ છે. વડાપ્રધાન મોદી જણાવે […]

Continue Reading