સુષમા સ્વરાજ : ‘પ્રથમ મહિલા’થી કુશળ રાજનેતા સુધીની સફર

ભારતનાં પૂર્વ વિદેશ મંત્રી અને ભારતીય જનતા પક્ષનાં વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું છે. 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સુષમા કેટલાય હોદ્દા પર ‘પ્રથમ’ રહ્યાં હતાં. 25 વર્ષની ઉંમરે તેઓ હરીયાણામાં સૌથી નાની ઉંમરનાં કૅબિનેટ મંત્રી બન્યાં હતાં. તો દિલ્હીનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બનવાનું બહુમાન પણ સુષમાને હાંસલ થયું હતું. ટ્વિટર પર […]

Continue Reading

સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પાકિસ્તાનનું નાક કાપ્યુ, બંને દેશોનો આંતરિક મુદ્દો કહી હસ્તક્ષેપનો કર્યો ઈનકાર

ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાનના પગ નીચેથી જાણે કે જમીન સરકી ગઇ છે. રઘવાયા થયેલા પાકિસ્તાને હવે આ મામલે હસ્તક્ષેપ કરવા સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકા પાસે મદદની ગુહાર લગાવી છે. પરંતુ બંનેએ આ બાબતને ભારતનો આંતરિક મામલો ગણાવી હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એક વખત પાકિસ્તાનનું નાક કપાયું છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને […]

Continue Reading

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની સંસદમાં હંગામો, ઈમરાને મામલો UNમાં લઈ જવાની કરી વાત

જમ્મુ-કાશ્મીર પર સરકારના ઐતિહાસી નિર્ણયથી પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઇ છે. પાકિસ્તાને બિલનો વિરોધ કરતાં ભારત પર સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. તો પાકિસ્તાનની સંસદમાં આ મુદ્દાને લઈને હંગામો થયો હતો. પોતાની અકળામણમાં પાકિસ્તાનના વડાપ્રધાને યુદ્ધની વાત તો કરી સાથે સંયુક્ત રાષ્ટ્રમાં જવાનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્રમાં ઇમરાન ખાને કહ્યું […]

Continue Reading

Article-370: લોકસભામાં ઓવૈસીએ કહ્યું, હિમાચલ પ્રદેશમાં જમીન ક્યારે ખરીદી શકાય છે?

જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 અને ધારા-35 એ હટાવવાને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. આ ઘટના બાદ હિમાચલની ધારા-118ને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. લોકસભામાંમાં મંગળવારના રોજ જમ્મુ કાશ્મીર પુર્નગઠન બિલની ચર્ચા દરમિયાન અસરુદ્દીન ઓવૈસીએ એક સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે શું હું હિમાચલમાં એગ્રીકલચર લેન્ડ ખરીદી શકું છું? ધારા-118 અંતર્ગત હિમાચલમાં કૃષિ યોગ્ય […]

Continue Reading

આર્ટિકલ 370 રદ કરવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકાર, કરવામાં આવી હતી આ દલીલ

જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને રદ કરવાની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટમાં પડકાર વામાં આવી છે. અરજીમાં આર્ટિકલ 370ને હટાવવા માટે રાષ્ટ્રપતિના આદેશની અધિસુચનાને બંધારણની મૂળભાવના વિરોઘી કહેવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટમાં દાખલ કરવાં આવેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે આર્ટિકલ 370 રદ કરવા માટે કરવામાં આવેલો સુધારો ગેરબંધારણીય છે. સરકાર પોતાની મનમાની અને ગેરબંધારણીય રીતે કાર્યવાહી કરે છે. […]

Continue Reading

લોકસભામાં જમ્મુ-કાશ્મીર પૂનર્ગઠન બીલ પાસ, બીલના સમર્થનમાં 370 વોટ

રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ પાસ થયા બાદ આજે લોકસભામાં પણ આ બીલ પાસ થઇ ચૂક્યું છે. લોકસભામાં આ બીલના સમર્થનમાં 370 વોટ પડ્યા છે. જ્યારે વિરોધમાં 70 મત પડ્યા છે. રાજ્યસભામાં આ બીલ ગઇકાલે જ પસાર થઇ ચૂક્યું છે. રાજ્યસભામાં આ બીલના સમર્થનમાં 125 વોટ અને વિરોધમાં 61 વોટ પડ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે […]

Continue Reading

ફારુકે કહ્યું- મને નજરબંધ કરવામાં આવ્યો, શાહ બોલ્યા- અબ્દુલ્લા તેમની મરજીથી ઘરે છે

શ્રીનગર- નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે મને મારા ઘરમાં નજરબંધ કરીને રાખવામાં આવ્યો હતો. મને એ જાણીને દુખ થયું કે ગૃહમંત્રી આ રીતે ખોટુ બોલી શકે છે. ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે અબ્દુલ્લાને નજરબંધ નથી કરવામાં આવ્યા. અબ્દુલ્લાએ કહ્યું- મારા દરવાજા પર એક મોટુ તાળુ લાગેલુ છે. ગૃહમંત્રીએ મને કહ્યું […]

Continue Reading

અધીર રંજને કહ્યું- 1948થી કાશ્મીરનો મુદ્દો યુએન જોઈ રહ્યું છે તો અંદરનો કઈ રીતે ? સોનિયા-રાહુલ નારાજ

લોકસભામાં મંગળવારે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. જયારે ગૃહ મંત્રી અમિત શાહએ આ પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની સાથે તેમની કાશ્મીર મુદ્દાને લઈને ચર્ચા થઈ હતી. ચૌધરીએ સંસદમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો 1948થી સંયુક્ત રાષ્ટ્ર(યુએન) જોઈ રહ્યું છે અને ત્યારે શું આ મામલો અંદરનો હોઈ શકે છે ? […]

Continue Reading

મહેબૂબા, ઉમર અબ્દુલ્લા, સજ્જાદ લોન અને ઈમરાન અન્સારીની ધરપકડ

રાજ્યસભામાં સોમવારે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ કરાયા પછી જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાને પોલીસ કસ્ટડીમાં લેવાયા છે. ઉપરાંત જેએન્ડકે પીપલ્સ કોન્ફરન્સના નેતાઓ સજ્જાદ લોન અને ઈમરાન અંસારીની પણ ધરપકડ કરાઈ છે. રવિવારે મોડી રાતે કાશ્મીરમાં અગ્રણી નેતાઓને નજરકેદ કરાયા હતા. હાલ મહેબૂબાને ગેસ્ટ હાઉસમાં લઈ જવાયા છે. […]

Continue Reading

જમ્મૂ-કાશ્મીર / 370 પરના વિરોધમાં કોંગ્રેસ બે ભાગમાં અલગ-અલગ જોવા મળી

જમ્મૂ-કાશ્મીરમાં કલમ-370 અને 35A હટાવવા અને પૂનર્ગઠનના મુદ્દા પર કોંગ્રેસ બે ભાગમાં અલગ-અલગ જોવા મળી. એક મળતાં અહેવાલ મુજબ મીડિયા વિભાગના અધિકારીક વ્હોટસઅપ ગ્રુપમાં પાર્ટીના પ્રવક્તાઓ વચ્ચે પક્ષ અને વિપક્ષમાં ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસમાં કેટલાંક નેતાઓ વિરોધ કરી રહ્યાં છે ત્યારે કેટલાંક તેના વિરોધના કારણે રાજકીય નુકસાન થવાની ભીતિ સેવી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીમાં […]

Continue Reading