જમ્મુ-કાશ્મીર મામલે અફવાઓ પર ધ્યાન ન દેવા રાજ્યપાલ મલિકની અપીલ

કાશ્મીર મામલે કેન્દ્રની કાર્યવાહી અને વિવિધ સમાચારો પર રાજ્યપાલ સત્યપાલ મલિકે જનતાને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. કાશ્મીરમાં કાયદા વ્યવસ્થાની સંભાવનાઓ પર પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, અહી ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેની પર ધ્યાન ન આપવું. બધું જ ઠીક છે અને પરિસ્થિતિઓ સામાન્ય છે. […]

Continue Reading

ઉન્નાવકાંડમાં ફજેતીના ડરથી ભાજપે કુલદીપ સેંગરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો

ઉન્નાવ કેસમાં ચારે તરફથી બદનામી થયા બાદ ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષે સ્પષ્ય કર્યું છે કે, આરોપી કુલદીપસિંહ સેંગરને બે વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યો છે અને એ સસ્પેન્ડ રહેશે. ઉન્નાવ મામલામાં વિપક્ષે મંગળવારે સંસદથી રોડ સુધી ભાજપ પર હુમલો કર્યો હતો. બીજી તરફ, ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ મામલાની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે. મંગળવારે સમાજવાદી […]

Continue Reading

પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે આપેલી ખાતરીનું પાલન નહી થતા પાસપોર્ટ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં

અમદાવાદ અને ગુજરાત સહિત દેશભરની પાસપોર્ટ ઓફિસમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની વર્ષોજૂની માગણીના સંદર્ભમાં હવે લડી લેવાના મૂડમાં આવ્યા છે. પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે થોડા સમય પહેલા મીટીંગ થઇ હતી. જેમાં તેઓએ કર્મચારી અને અધિકારીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાની તેમજ સમાધાન માટેની ખાતરી આપી હતી. પરંતુ કેન્દ્રમાં નવી સરકાર આવ્યા બાદ […]

Continue Reading

વિઠ્ઠલભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, હજારો લોકોએ અશ્રુભીની વિદાય આપી, પુત્ર જયેશે મુખાગ્નિ આપી

રાજકોટ: પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાનું ગઇકાલે નિધન થયું હતું. જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે તેના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો […]

Continue Reading

ખરડો પસાર કરાવીને ભાજપે રાજનીતિની ટ્રિપલ સ્ટ્રેટેજીમાં માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો

અમદાવાદ: 2019ની ચૂંટણી પહેલાં કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું, ‘મોદીનો મુકાબલો કરી શકે એવો દેશમાં બીજો કોઈ નેતા નથી’. ઓમર અબ્દુલ્લાએ હતાશામાં કહ્યું હોય કે પછી વ્યંગમાં કહ્યું હોય, પણ તેમાં રહેલું સત્ય મંગળવારે સાંજે સાત વાગ્યે વધુ એકવાર છતું થઈ ગયું. NDA.01થી બનાવેલું લક્ષ્ય આખરે NDA.02માં પાર પાડતાં ટ્રિપલ તલાક નિષેધાત્મક ખરડો […]

Continue Reading

કાશ્મીરમાં જવાનોની તૈનાતી, મસ્જિદોની માહિતી માંગી તો સર્જાયો ‘સંગ્રામ’, ભાજપે બોલાવી બેઠક

જમ્મૂ કાશ્મીર તંત્ર તરફથી ઘાટીમાં મસ્જિદોની માહિતી માંગવા પર શંકાઓનો દોર શરૂ થઇ ગયો છે. આ પહેલા કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાં અર્ધસૈનિક દળોના 10,000 જવાનોની તૈનાતીનો આદેશ આપી દીધો હતો. જેનાથી વિપક્ષી દળોની શક્યતાઓ છે કે કેન્દ્ર સરકારે આવનાર કેટલાક દિવસોમાં કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર આર્ટિકલ 35Aને લઇને કોઇ મહત્વનો નિર્ણય લઇ શકે છે. જેને […]

Continue Reading

આજે વિઠ્ઠલ રાદડિયાની અંતિમયાત્રામાં દોઢથી બે લાખ લોકો સ્વયંભુ ઉમટી પડશે

સૌરાષ્ટ્રના ગણાતા વિઠ્ઠલ રાદડિયા ગઈ કાલે સવારે નિધન થયું છે સ્વર્ગસ્થની અંતિમયાત્રા આવતીકાલે સવારે તેમના જામકંડોરણા ખાતેના નિવાસસ્થાનેથી નીકળવાની છે. વિઠ્ઠલ રાદડિયા જમીની નેતા હતા તેમની પાસે સમસ્યા લઈને આવતા લોકોનું સમાધાન તેઓ કરતા હતા એટલું જ નહીં જ્યારે જરૂર પડે ત્યારે તેઓ ગમે તેની સાથે પણ ઝઘડી પડતા અચકાતા ન હતા. તેઓ ક્યારેય ખોટું […]

Continue Reading

તમારા બળાત્કારનો આરોપી બીજેપી નેતા હોય તો સવાલ ન પૂછવા: રાહુલનો કટાક્ષ

ઉન્નાવ રેપ કેસની પીડિતાના અકસ્માતમાં બીજેપી નેતા કુલદીપ સેંગર અને તેના ભાઇ સહિત 10 લોકો વિરુદ્ધ હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે. પીડિતાના કાકાએ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાને ષડયંત્ર ગણાવીને વખોડી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં કાયદા વ્યવસ્થાની ખરાબ હાલતનો દાવા કરતા હાઇ કોર્ટને આ મામલે તપાસ ચલાવવા અપીલ કરી હતી. પાર્ટીના મુખ્ય […]

Continue Reading

ઉન્નાવ ઘટના પર મમતાએ મોદી સરકરાને ઘેરી, તપાસ સમિતિ રચવા અપીલ કરી

ઉન્નાવ બળાત્કારકાંડની પીડિતા સાથે થયેલી દુર્ઘટના કે ષડયંત્ર મામલે દેશભરમાંથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. દેશના દિગ્ગજ નેતાઓ આ મામલે કેન્દ્ર સરકારની નિષ્ફળતાને લઇને તેની ટીકા કરી રહ્યા છે. જેમાં હવે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ મોદી સરકારને ટાંચમાં લીધી છે. પીડિતાને નડેલા રોડ અકસ્માત મામલે તપાસ કરવા માટે બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉચ્ચે […]

Continue Reading

ભારત 30 અમેરિકન આર્મીડ્રોન ખરીદવાની યોજના પડતી મૂકે તેવી શક્યતા

પર્શિયન અખાતમાં થોડા દિવસો પહેલાં ઇરાને અમેરિકાનું ગ્લોબલ હૉક નામનું આર્મી ડ્રોન તોડી પાડયું તે ઘટનાના કારણે ભારત અમેરિકન બનાવટના આર્મી ડ્રોનની ખરીદી અંગે ફેરવિચારણા કરી રહી છે. આ ખરીદી ભારતીય એરફોર્સની આગેવાનીમાં થઇ રહી છે. ડ્રોનની કિંમત અને તેમની સક્ષમતા વિશેના પ્રશ્નો અંગે હાલ વિચારણા ચાલી રહીછે. ભારતીય સંરક્ષણ ક્ષેત્રની ત્રણેય પાંખોએ છ બિલિયન […]

Continue Reading