જમ્મુ-કાશ્મીર મામલે અફવાઓ પર ધ્યાન ન દેવા રાજ્યપાલ મલિકની અપીલ
કાશ્મીર મામલે કેન્દ્રની કાર્યવાહી અને વિવિધ સમાચારો પર રાજ્યપાલ સત્યપાલ મલિકે જનતાને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. કાશ્મીરમાં કાયદા વ્યવસ્થાની સંભાવનાઓ પર પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, અહી ઘણી બધી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેની પર ધ્યાન ન આપવું. બધું જ ઠીક છે અને પરિસ્થિતિઓ સામાન્ય છે. […]
Continue Reading
