ચૌકીદાર પ્યોર છે અને પી એમ બનશે એ પણ સ્યોર છે: બાબા રામદેવ

પતંજલિની એક્સક્લુઝિવ કપડાની બ્રાન્ડ પરિધાનનો સુરતમાં સૌ પ્રથમ શો રૂમ પતંજલિના સંસ્થાપક યોગ ગુરૂ બાબા રામદેવના હસ્તે રવિવારે શુભારંભ કરાયો હતું. જ્યાં બાબા રામદેવએ રાજકીય ટીપ્પણીઓ પણ કરી હતી. કનેટા ગુજરાતને આપેલા એક વિષેશ મુલાકાતમાં પહેલીવાર બાબા રામદેવે ગુજરાતીમાં વાત કરતા રજકારણ ઉપર ટીપ્પણી કરતા જણાવ્યું કે, ચોકીદાર પ્યોર છે અને એને બીજીવાર પી.એમ. બનવાનું […]

Continue Reading

લોકસભાની ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે : મુખ્યમંત્રી

વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેન ભટ્ટની ઉમેદવારી પૂર્વે કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આક્રમકતા સાથે કહ્યુ હતુ કે, લોકસભાની આ ચૂંટણી ચોકીદાર અને ચોરો વચ્ચેની છે. રાષ્ટ્રવાદ અને પરિવારવાદ વચ્ચે છે, હિન્દુસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છે, ઇમાનદારો અને બેઇમાનો વચ્ચે છે. તેમ કહીને વિપક્ષો બેફામ આક્ષેપ કરીને ભાજપને જીતાડવા માટે હાકલ કરી […]

Continue Reading

ચાર પેઢીઓએ એક જ વચન આપ્યું પણ કશું ન થયું: મોદી

કોંગ્રેસની મિનિમમ ઈનકમ ગેરંટી અંગેનાં વચન સંદર્ભે પ્રહાર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે, ચાર પેઢીઓએ એક જ પ્રકારનું વચન આપ્યા કર્યું હોવા છતાં દેશમાં કશું થયું નથી. જે લોકો પહેલી વાર વોટ આપી રહ્યા છે તે જોઈ શકે છે કે દેશમાંથી ગરીબી નાબૂદ થઈ છે, એમ ‘મૈં ભી ચોકીદાર’ કાર્યક્રમને સંબોધતાં વડાપ્રધાને […]

Continue Reading

ગુજરાતમાંથી અમિત શાહ બાદ હવે અહમદ પટેલ પણ ભરૂચથી લોકસભાની ચૂંટણી લડી શકે છે

ગુજરાતમાંથી દેશના વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બનેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહને તેમના જ હોમ સ્ટેટમાં ટક્કર આપવા માટે ભરૂચ માંથી અહમદ પટેલને લડાવવા માટે હાઈકમાન્ડ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમ સ્ટેટ ગણાતા ગુજરાતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો જે સમયે […]

Continue Reading

ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી

સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજે એક ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. ભાજપ તરફથી આ ડિબેટમાં ઋત્વિજ પટેલ હાજર રહ્યા હતા. જેમા ઋત્વિજ પટેલના ગાર્ડે ટોળા સામે ગન બતાવી હતી અને ધમકી આપી હતી. ઋત્વિજ પટેલના ગાર્ડે મહિલાઓ સાથે હાથ ચાલાકી પણ કરી હતી. જેને લઈને સમગ્ર […]

Continue Reading

ચીનની BRI બેઠકમાં 100થી વધુ દેશો ભાગ લેશે પરંતુ ભારત તેમાં સામેલ નહિ થાય

ચીનનાં બેલ્ટ & રોડ ઇનીસેટીવની 100 થી વધુ દેશોનાં પ્રતિનિધિઓ સામેલ થશે. એક વરિષ્ઠ ચીની અધિકારીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં લગભગ 40 દેશોની સરકારના નેતાઓ પણ સામેલ થશે.ચીને પ્રથમ BRI બેઠક 2017માં યોજી હતી. આ ચાઇનાનાં રાષ્ટ્રપતિની સૌથી પસંદગીની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં ચીનના રોકાણથી મૂળભૂત યોજનાઓનો વિકાસ કરીને ચીનનાં પ્રભુત્વને […]

Continue Reading

અમિત શાહની રેલીમાં હેલ્મેટ વિનાના બાઇકસવારોને દંડ કરવા માંગ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠક માટેનું ઉમેદવારીપત્ર ભરવા જવાના હતા, ત્યારે યોજાયેલા ભવ્ય રોડ શો અને રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બીજીબાજુ, વલસાડમાં એક અપક્ષ ઉમેદવારે પણ બાઇક રેલી યોજી હતી તો ટ્રાફિક પોલીસે તેમને અટકાવી હેલ્મેટ કેમ નથી પહેર્યા અને કાયદાના ભંગનો ડર બતાવી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ […]

Continue Reading

ચૂંટણી દરમિયાન રાજકીય નેતાઓ માટે ટવીટર પર ટીપ્‍પણી મુકવી અને માફી માગવાનો રીટ્વીટ કરવાનો સિલસિલો ચાલુ જ છે : ફરી શશિ થરુરના ટ્વીટ અંગે વિવાદ

કોંગ્રેસનાં સાંસદ શશિ થરુર એકવાર ફરીથી પોતાનાં ટ્વીટ મુદ્દે વિવાદમાં ઘેરાયા છે. ભાજપ અને સીપીએમએ થરૂર પર માછીમાર સમુદાયનાં અપમાનનો આરોપ લગાવતા તેમની માફી કનિદૈ લાકિઅ માંગવાની માંગ કરી છે.  પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તિરુઅનંતપુરમના સાંસદ થરૂરે હાલમાં જ તિરુવનંતપુરમની એક માછલી બજારમાં ગયાહ તા અને ત્યાં કનિદૈ લાકિઅ માછલીઓ વેચી અકિલા રહેલી મહિલાઓ સાથે […]

Continue Reading

BSFમાંથી હાંકી કઢાયેલા જવાનનુ પીએમ મોદી સામે ચૂંટણી લડવાનુ એલાન

બીએસએફમાં જવાનોને અપાતા ભોજનની ગુણવત્તા પર સવાલ ઉઠાવવા બદલ જવાન તેજબહાદુરને બીએસએફની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે તેજબહારુદરે વારાણસથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડવાનુ નક્કી કર્યુ છે.તેજબહાદુરનુ કહેવુ છેકે, સેનામાંથી ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે ઉમેદવારી નોંધાવવાનુ નક્કી કર્યુ છે. હરિયાણાના રહેવાસી તેજબહાદુર ત્યારે લાઈમ લાઈટમાં આવ્યા હતા જ્યારે તેમણે જવાનોને આપવામાં આવતા ભોજનનો એક વિડિયો સોશ્યલ […]

Continue Reading

UPમાં ફોઈ-ભત્રીજાને જોરદાર ઝાટકો, ભાજપે કરી નાખી ‘ગેમ’

અખિલેશ યાદવ અને માયાવતીના સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનમાં ૨૬ માર્ચના રોજ સામેલ થયેલી નિષાદ પાર્ટીએ હવે છેડો ફાડી નાખ્યો છે અને ગઠબંધનના બદલે તે ભાજપ સાથે હાથ મિલાવે એવી શક્યતા છે. નિષાદ પાર્ટીના પ્રમુખ સંજય નિષાદે કહ્યું હતું કે સપા-બસપા ગઠબંધન સાથે યુતિ થયા બાદ પણ ગઠબંધનના પોસ્ટરોમાં અમારી પાર્ટીનું નામ કે નેતાઓના […]

Continue Reading