ચૌકીદાર પ્યોર છે અને પી એમ બનશે એ પણ સ્યોર છે: બાબા રામદેવ
પતંજલિની એક્સક્લુઝિવ કપડાની બ્રાન્ડ પરિધાનનો સુરતમાં સૌ પ્રથમ શો રૂમ પતંજલિના સંસ્થાપક યોગ ગુરૂ બાબા રામદેવના હસ્તે રવિવારે શુભારંભ કરાયો હતું. જ્યાં બાબા રામદેવએ રાજકીય ટીપ્પણીઓ પણ કરી હતી. કનેટા ગુજરાતને આપેલા એક વિષેશ મુલાકાતમાં પહેલીવાર બાબા રામદેવે ગુજરાતીમાં વાત કરતા રજકારણ ઉપર ટીપ્પણી કરતા જણાવ્યું કે, ચોકીદાર પ્યોર છે અને એને બીજીવાર પી.એમ. બનવાનું […]
Continue Reading
