આજથી રાજ્યના ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે.
શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યના કુલ ૧૮,૫૦,૯૯૨ વિદ્યાર્થીઓની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના કુલ ૧૩૬ ઝોનમાં આ પરીક્ષા માટે ૧,૬૦૭ કેન્દ્રોના ૬૩,૬૧૫ ખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ૧૬ દિવસ સુધી પરીક્ષા વ્યવસ્થા માટે ૮૫ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ધો.૧૦ની ૧૯મી માર્ચે અને ધો.૧૨ની ૨૩મીએ પરીક્ષા પૂર્ણ થશે. […]
Continue Reading
