આજથી રાજ્યના ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે.

શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યના કુલ ૧૮,૫૦,૯૯૨ વિદ્યાર્થીઓની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્યપ્રવાહ તેમજ વિજ્ઞા।ન પ્રવાહની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. રાજ્યના કુલ ૧૩૬ ઝોનમાં આ પરીક્ષા માટે ૧,૬૦૭ કેન્દ્રોના ૬૩,૬૧૫ ખંડમાં પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ૧૬ દિવસ સુધી પરીક્ષા વ્યવસ્થા માટે ૮૫ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. ધો.૧૦ની ૧૯મી માર્ચે અને ધો.૧૨ની ૨૩મીએ પરીક્ષા પૂર્ણ થશે. […]

Continue Reading

પેપર અઘરું છે કોણે પેપર કાઢયું છે જેવી બાબતોમાં રસ ન લઇ વિદ્યાર્થીએ ‘મહેનત’ પર વિશ્વાસ રાખવો જોઇએ: બોર્ડ

જરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૭મી માર્ચથી ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થઇ રહ્યો છે. આ બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જાય ત્યારે અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપીને પરત આવે ત્યારે કેટલીક બાબતો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. જેથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો […]

Continue Reading

ધો.૧૨ની પ્રેક્ટિકલ પરીક્ષા બોર્ડ દ્વારા લેવા સામે વિરોધ

ધો.૧૨. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષા લેવા સામે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભામાં ખુદ બોર્ડના જ સભ્યોએ વિરોધ કર્યો હતો. ધો.૧૨ પછીની પ્રવેશ કાર્યવાહીમાં પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક ગણાવાના નથી. આમ છતા બોર્ડે આ વખતે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનુ નક્કી કર્યુ છે. જેની સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારોભાર રોષ છે. જે […]

Continue Reading

વિદ્યાર્થીનું નામ,અટક કે જન્મ તારીખમાં હવે ધો.૧૨ સુધી સુધારો થઈ શકશે

ગુજરાત શિક્ષણ બોર્ડની સોમવારે મળેલી સામાન્ય સભામાં બોર્ડના સભ્યો દ્વારા કરાયેલા વિવિધ પ્રસ્તાવો મુદ્દે ચર્ચા કરવામા આવી હતી અને કેટલાક પ્રસ્તાવ બોર્ડે સ્વીકાર્યા હતા.જેમાં શિક્ષણ બોર્ડે  સીબીએસઈ પેર્ટન મુજબ ધો.૧૦મા ગણિતના બે પેપર રાખવાનો પ્રસ્તાવ સ્વીકાર્યો  છે. જેથી હવે આગામી વર્ષોમાં ધો.૧૦માં ગણિતમાં લોઅર અને હાયર સ્ટાન્ડર્ડ એમ જુદા જુદા બે પેપર વિદ્યાર્થીઓને મળી શકે […]

Continue Reading

ગુજકેટના ફોર્મની મુદ્દત લંબાવાઈઃ JEE ફોર્મ 7 માર્ચ સુધી ભરાશે

ધો.૧૨ સાયન્સ પછીના ઈજનેરી-ફાર્મસી પ્રવેશ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામા આવી છે. ગુજકેટની મુદ્દત પુરી થતી હતી જે વધારીને ૧૬મી સુધીની કરવામા આવી છે.જ્યારે ઓલ ઈન્ડિયા લેવલની નેશનલ એક્ઝામ એવી જેઈઈ મેઈનની બીજા તબક્કાની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી શરૃ થઈ ગયુ છે અને જે ૭ […]

Continue Reading

સીએ-ઈન્ટરમીડિએટનું 28.91 ટકા પરિણામઃ અમદાવાદમાંથી 6 રેન્કર્સ

સીએ કોર્સની ઈન્ટરમીડિએટની ગત નવેમ્બર ૨૦૧૮માં  લેવાયેલી પરીક્ષાનું આજે આઈસીએઆઈ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યુ છે.જેમા જુના કોર્સનું અને નવા કોર્સનું એકંદરે ૨૮.૯૧ ટકા પરિણામ છે.જુના કોર્સનું ૨૧.૯૮ અને અને નવા કોર્સું ૩૬.૯૫ ટકા પરિણામ છે.આઈસીએઆઈ દ્વારા જાહેર કરવામા આવતા ઓલ ઈન્ડિયા ટોપ ૫૦ રેન્કમાં નવા કોર્સમાં અમદાવાદમાંથી ૪થીવધુ વિદ્યાર્થીઓ છે. આઈસીએઆઈ દ્વારા ૨૦૧૭થી સીએના […]

Continue Reading

વધી રહ્યું છે માયોપિયાનું જોખમ, ભારત પાસે છે સમય

અમેરિકામાં માયોપિયા જે એક દ્રષ્ટિ દોષ છે તેનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. નેશનલ આઈ ઈસ્ટીટ્યૂટના ડેટા અનુસાર 42 ટકા અમેરિકી લોકો આ સમસ્યાની નજીક છે. આ પ્રમાણ 1971માં 25 ટકા હતું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દૂરની વસ્તુઓ જોઈ શકવામાં અક્ષમ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દિલ્હીના એમ્સએ ગત વર્ષમાં એક રીપોર્ટ તૈયાર […]

Continue Reading

મહુવામાં શાળા નજીક પવનચકકી મુકવાના વિરોધમાં હિંસા ભડકી 11ને ઈજા

ભાવનગર: મહુવા પાસેના બંદર-લાઇટ હાઉસ વિસ્તારમાં છેલ્લા છ માસથી પવન ચકકીનો વિરોધ કરી આંદોલન ચાલી રહયુ છે. હવે કંપની દ્વારા ગામમા અને શાળાની તદન નજીક પવનચકકીનુ કામ શરૂ કરાતા ગ્રામજનોમાં રોષ ભભુકયો હતો.અને આજે આ આંદોલને હિંસક રૂપ ધારણ કરતા કંપનીના 11 જેટલા કામદારોને ઇજા પહોંચી હતી.પોલીસે આ બનાવ અંગે મહિલાઓ અને પુરૂષો સહીત 29 લોકો […]

Continue Reading