કાંદાએ બાંગ્લાદેશીઓને રડાવ્યા, ભાવ ૨૬૦ ટાકાને પાર થતાં વડા પ્રધાને ખાવાનાં બંધ કર્યાં

બાંગ્લાદેશમાં કાંદાના ભાવ આકાશને આંબી રહ્યા છે. ભારતથી નિકાસ બંધ થતાં પુરવઠો ઓછો થતાં કાંદાના ભાવ ૨૬૦ ટાકા (ભારતીય ૨૨૦ રૂપિયા) ઉપર પહોંચી ગયા છે, ત્યારે સરકારે વિમાનથી કાંદા આયાત કરવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ તેમના ભોજનમાંથી કાંદાની બાદબાકી કરી નાખી છે. ભારતમાં ચોમાસામાં ભારે વરસાદ પડવાને કારણે કાંદાના પાકને ભારે નુકસાન […]

Continue Reading

બે ભારતીયની ધરપકડ, પોલીસે કહ્યું- એક સોફ્ટવેર એન્જિનિઅર જેને આતંકી હુમલા માટે મોકલવામાં આવ્યો

પાકિસ્તાનના અધિકારીઓએ સોમવારે બે ભારતીયની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના પર ગેરકાયદે રીતે પાકિસ્તાનમાં પ્રવેશવાનો આરોપ છે. ધરપકડ થયેલા પ્રશાંત(મધ્યપ્રદેશ) અને દારીલાલ(તેલંગાણા) છે. જિયો ન્યૂઝ પ્રમાણે બન્નેની ધરપકડ પંજાબ પ્રાંતના બહાવલપુરમાં કરવામાં આવી હતી. તેમની પાસે કોઇ દસ્તાવેજ મળ્યા નથી. પોલીસે જણાવ્યું કે બન્ને વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમાંથી એક સોફ્ટવેર […]

Continue Reading

કોંગ્રેસ-NCPની બેઠક: મહારાષ્ટ્રમાં સરકાર મુદ્દે નિર્ણય મૌકુફ, આગામી બેઠકમાં નિર્ણય લેવાશે

મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મુદ્દે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ મામલે એનસીપી પ્રમુખ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બેઠકને નિર્ણાયક માનવામાં આવી રહી હતી, પરંતુ આ બેઠકમાં પણ નિર્ણય આગળની બેઠક પર ધકેલી દેવામાં આવ્યો છે. દિલ્હી ખાતે બંને પાર્ટીઓના પ્રમુખ વચ્ચે થયેલી બેઠક અંગે જાણકારી આપતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી […]

Continue Reading

ગુજરાતના કચ્છ, ભચાઉ, અંજારમાં 4.3 તીવ્રતાના ભૂંકપ આંચકા

ગુજરાતના કેટલાક શહેરોમાં સોમવારે ભૂકંપના આંચકા આવ્યા હોવાના સમાચાર છે. ભૂકંપના આંચકાઓ ખાસ કરીને કચ્છ, ભચાઉ, અંજારમાં અનુભવાયા હતા. સાંજે સાત વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપના આંચકાઓની તીવ્રતા રેક્ટર સ્કેલમાં 4.3 નોંધવામાં આવી હતી.  જો કે આ ભૂકંપના આંચકાઓથી કોઇ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.   ભૂકંપનું એપી સેન્ટર ભચાઉ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જો […]

Continue Reading

સિયાચિનમાં હિમસ્ખલન, 18 હજાર ફૂટની ઊંચાઇ પર બરફ નીચે આઠ જવાન દટાયા

લદ્દાખના સિયાચિનમાં હિમસ્ખલનની એક દુર્ઘટના ઘટી છે. જેમાં સેનાના આઠ જવાનો બરફ નીચે દટાયા છે. ભારતીય સેનાએ જવાનાને બચાવવા માટે પૂરજોરમાં બચાવ કાર્યો શરુ કરી દીધા હતા. રાહત-બચાવની કામગીરી સતત ચાલી રહી છે.    સેના સૂત્રો મુજબ સોમવાર બપોરે 3.30 કલાકે સિયાચિનમાં બરફનું તોફાન આવ્યું હતું, જે દરમિયાન સેનાના આઠ જવાનોની પેટ્ર્રોલિંગ પાર્ટી નિપરીક્ષણ માટે […]

Continue Reading

GST Return ફાઇલ નહીં કરનારાઓના GST Registration રદ થશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રિટર્ન નહીં ભરનારા ધંધાદારીઓ વિરુદ્ધ કેન્દ્ર સરકાર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સેન્ટ્રલ બોર્ડ ઓઇ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ (CBIC) વિભાગે બધા જ ઝોનલ કમિશનર્સને નિર્દેશ આપ્યા છે કે આગામી એક અઠવાડિયાની અંદર એ તમામ ધંધાદારીઓને નોટિસ મોકલીને કાર્યવાહી કરો જેમણે છ કે તેથી વધુ વખતથી જીએસટી રિટર્ન ભર્યા નથી. નિર્દેશમાં […]

Continue Reading

GDP દર ઘટ્યો હોવાનું સ્વીકાર્યુ નાણામંત્રી નિર્મલા સીતારમને

કેન્દ્ર સરકારે આર્થિક મંદીમાં જીડીપી ઘટી હોવાનો સ્વીકાર કર્યો છે. સોમવારે લોકસભા દરમિયાન સરકારે આર્થિક મંદી મામલે પૂછાયેલા સવાલના જવાબમાં આ બાબત સ્વીકારી હતી, પરંતુ તેની સાથે સરકારે એમ પણ જણાવ્યું હતું કે, ભારત જી-20માં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે. નાણામંત્રી નિર્મલા સીતારમને એક લેખિત જવાબમાં કહ્યું હતું કે 2014-19 દરમિયાન સરેરાશ જીડીપી વિકાસ દર […]

Continue Reading

બીજેપી સાથે આવશે શિવસેના? શું છે પીએમ મોદી અને પવારના નિવેદનોનો અર્થ

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર બનાવવા માટે શિવસેના અને એનસીપી તથા કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી મંત્રણાઓ ખતમ થવાનું નામ નથી લેતી. તાજેતરમાં મહારાષ્ટ્ર રાજનીતિમાં દિગ્ગજ કહેવાતા શરદ પવારે તેમની સોનિયા ગાંધી સાથેની મુલાકાત પરથી પડદો ઉઠાવ્યો હતો, જેમાં તેમણે સ્પષ્ટતાપૂર્વક જણાવ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર મુદ્દે સોનિયા ગાંધી સાથે ચર્ચા નથી થઇ, આ મુદ્દે પાર્ટીઓના પ્રતિનિધિઓ બેઠક કરશે […]

Continue Reading

સોશિયલ મીડિયામાં બાબા રામદેવની ધરપકડ કરવાની માગણી

દલિતો અને આદિવાસી સમૂહે બાબા રામદેવની પ્રોડક્ટના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. બાબા રામદેવે દલિતો, આદિવાસીઓ, મુસ્લિમ અને દ્રવિડ નેતા પેરિયાર પર કથિત રીતે ટિપ્પણી કરી હતી. બાદમાં આ વિરોધ શરૂ થયો છે. ધ ટેલિગ્રાફમાં છપાયેલા અહેવાલ મુજબ બાબા રામદેવે કહ્યું હતું કે સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓએ હંમેશાં દેશ પર શાસન કર્યું છે. પરંતુ હવે દલિતો, આદિવાસીઓ, […]

Continue Reading

આજથી શિયાળુ સત્રનો પ્રારંભ, સંસદમાં પાછલી વખત કરતાં વિપક્ષ થયુ વધુ તાકાતવાર

આજથી સંસદનું શિયાળુસત્ર શરૂ થવાનું છે. જ્યાં એક બાજુ સત્તાધારી પક્ષ ભાજપ પાછલા સત્રની જેમ આ વખતે પણ પોતાનું વર્ચસ્વ બનાવી રાખવાની કોશિષ કરશે, ત્યાં વિપક્ષી દળોની કોશિષ છે કે સરકારને પ્રજા સાથે જોડાયેલા મુદ્દા પર ઘેરવામાં આવે. પાછલા સત્રમાં સરકારે રાજ્યસભામાં પોતાની બહુમતી ના હોવા છતાં પણ ટ્રિપલ તલાક અને એનઆઇએની તાકત વધારનાર બિલને […]

Continue Reading