લોકડાઉન લંબાવાતા વિમાન અને રેલવે સેવા પણ 3 મે સુધી બંધ રહેશે
ત્રણ મેની મધ્ય રાત્રિ સુધી તમામ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક કોમર્શિયલ પેસેન્જર ફલાઇટ બંધ રહેશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોના વાઇરસ સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ૩ મે સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડોમેસ્ટિક […]
Continue Reading
