લોકડાઉન લંબાવાતા વિમાન અને રેલવે સેવા પણ 3 મે સુધી બંધ રહેશે

ત્રણ મેની મધ્ય રાત્રિ સુધી તમામ આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક કોમર્શિયલ પેસેન્જર ફલાઇટ બંધ રહેશે તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. કોરોના વાઇરસ સામે લડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ૩ મે સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યા પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ડોમેસ્ટિક […]

Continue Reading

Lockdwon Phase 2 : શું ખુલ્લું રહેશે અને શું બંધ? કેન્દ્ર સરકારની વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર

કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને પગલે દેશમાં લૉકડાઉન (Lockdown) ત્રીજી મે સુધી વધારે દેવામાં આવ્યું છે. જે પ્રમાણે બુધવારે કેન્દ્ર સરકાર તરફથી આ અંગેની વિસ્તૃત ગાઇડલાઇન (Guidelines) જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે ખાણી-પીણી અને દવા બનાવતી તમામ ઇન્ડસ્ટ્રીઝ ખુલ્લી રહેશે. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ કારખાના ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવી માર્ગદર્શિકા […]

Continue Reading

અમેરિકા માટે ખરાબ દિવસ, 2400 લોકોનાં મોત અને 27000 નવા કેસ

ચીન (China)ને ચેતવણી અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નું ફન્ડિંગ રોકવાના અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના નિર્ણયની વચ્ચે દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણના જવા કેસ ઝડપથી નોંધાઈ રહ્યા છે. મંગળવાર અમેરિકા માટે ઘણો ખરાબ દિવસ પુરવાર થયો અને દેશભરમાં કોરોના સંક્રમણ (Coronavirus)ના લગભગ 27000 નવા કેસ સામે આવ્યા. માત્ર એટલું જ નહીં છેલ્લા 24 કલાકમાં […]

Continue Reading

લોકડાઉન-2 : હોટસ્પોટ સિવાયના જિલ્લાઓમાં 20 એપ્રિલથી શરતોને આધિન મળી શકે છે છૂટછાટ

20 એપ્રિલ સુધી દરેક ગામ, જિલ્લા અને રાજ્યને બારીકાઇની નિરિક્ષણ કરવામાં આવશે. તેણે પોતાને કોરોનાથી પોતાને કેવી રીતે બચાવ્યુ છે તેનુ સતત નિરિક્ષણ કરવામાં આવશે. જે ક્ષેત્ર પોતાના ત્યાં હોટસ્પોટ નહી બનવા દે, તથા જેને હોટસ્પોટ બનવાની આશંકા ઓછી છે ત્યાં 20 એપ્રિલથી કેટલીક છૂટ આપવામાં આવશે. પરંતુ તેમા પણ કેટલીક શરતો હશે. લોકડાઉનના નિયમો […]

Continue Reading

અમેરિકાએ ભારતને વાળ્યો બદલો, એવા હથિયારોને આપી મંજૂરી કે ચીન અને પાકિસ્તાન ફફડી જશે

કોરોના વાયરસના સંકટ વચ્ચે ભારતે ગત (usa) અઠવાડિયે અમેરિકાની મદદ કરી હતી. જે મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. ત્યારે આ મામલે કહ્યું હતું કે ભારતની આ મદદ અમને યાદ રહેશે.. ત્યારે (usa) હવે તેની અસર દેખાતી શરૂ થઈ છે. સોમવારે ટ્રમ્પ પ્રશાસને અમેરિકી સંસદને સૂચના આપી કે તે ભારતને 155 […]

Continue Reading

દિલ્હીની જેમ વડોદરામાં મળી હતી તબલિગી મરકઝ, પોલીસનો આગઝરતો રિપોર્ટ

રાજધાની દિલ્હીના નિઝામુદ્દીનની જેમ વડોદરામાં પણ તબલિગી જમાત મળી હોવાનો પર્દાફાશ થયો છે. વડોદરા પોલીસે આ અંગે રાજ્ય સરકારને આગ ઝરતો રિપોર્ટ આપ્યો છે. 14 માર્ચથી 20 માર્ચ સુધી નાગરવાડા-સૈયદપુરામાં તબલિગી મરકઝ મળી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કાર્યક્રમમાં મુંબઇના જોગેશ્વરી, આંધ્રપ્રદેશ અને ભાવનગરથી 3 જમાત આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસ થયો હતો. જેમાંથી આંધ્રપ્રદેશની […]

Continue Reading

3 મે સુધી ભારતમાં લોકડાઉન વધારાયું, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી

દેશમાં કોરોનાની સ્થિતી જોતા આગામી 3 મે સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે, આજે 21 દિવસનું લોકડાઉન પુરૂ થતા મોદીએ દેશને સંબોધન કર્યું હતુ, કોરોનાને આગળ વધતો અટકાવવા કડક નિર્ણય લેવાયો છે,આગામી 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે, મોદીએ લોકોને શાંતિથી અપીલ કરી છે કે તેઓ ઘરોમાં રહીને કોરોના સામે લડત આપે, 20 […]

Continue Reading

સ્વાઇન ફ્લૂથી 10 ગણો ખતરનાક છે કોરોના વાયરસ: WHO

સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રહેલી કોરોના મહામારીને લઇને WHOએ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટનો ખુલાસો સમગ્ર વિશ્વને ચિંતામાં નાંખી દે એવો છે. કારણ કે WHOએ તેના નવા રિપોર્ટમાં કોરોના વાયરસને સ્વાઇન ફ્લૂ કરતાં 10 ગણો ખતરનાક દર્શાવ્યો છે.  સ્વાઇન ફ્લૂ H1N1ના નામથી પણ ઓળખવામાં આવે છે, સ્વાઇન ફ્લૂએ વર્ષ 2009માં વૈશ્વિક મહામારીનું કારણ […]

Continue Reading

અમેરિકાના મિસિસિપિમાં ચક્રવાતના ભારે તોફાનમાં 6 નાં મોત

દક્ષિણ અમેરિકાના રાજ્ય મિસિસિપિમાં આવેલા ભારે વરસાદ-વંટોળ સહિતના ચક્રવાતે છ જણનો ભોગ લીધો છે. અફરાતફરી મચાવી ગયેલી કુદરતી આપત્તિને પહોંચી વળવા રાજ્યે કટોકટી જાહેર કરવી પડી છે. મિસિસિપિમાં એક ઉત્પાત જેટલું નુકસાન વેરી ગયેલા ચક્રવાતની ગંભીરતા જોતાં દેશની નેશનલ વેધર સર્વિસે મહત્તમ ટોર્નેડો એલર્ટની ઘોષણા કરી છે. મિસિસિપિ રાજ્યના ગવર્નર ટાટે રીવેઝે ટ્વીટ કરતા કહ્યું […]

Continue Reading

લૉકડાઉનથી ભારતીય અર્થતંત્રને 8 લાખ કરોડનું નુકસાન

કોરોના વાઇરસની મહામારીના પ્રસારને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનને કારણે દેશના અર્થતંત્રને સાત થી આઠ લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. આ લોકડાઉનને કારણે મોટા ભાગની કંપનીઓ બંધ રહી, ઉડ્ડયન સેવાઓ બંધ રહી અને ટ્રેનોનું પરિચાલન પણ બંધ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવા માટે વડાપ્રધાન મોદીએ ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ […]

Continue Reading