નવું ગતકડું આવ્યું, થરાદના શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ ઢોલ-નગારા લઇને તીડ ઉડાવવા જશે !
બનાસકાંઠા: સરકારના કેટલાક નિર્ણયો ઘણી વખત હાસ્યાસ્પદ અને શિક્ષણ વ્યવસ્થા નબળી પાડનારા હોય છે, આવું જ જોવા મળ્યું છે બનાસકાંઠામાં, અહીના ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં છે, તીરના આક્રમણને કારણે ખેતીને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે થરાદમાં તંત્ર દ્વારા તીરના ઉપદ્રવ સામે લડવા આદેશ કરાયો છે, શિક્ષકોએ હવે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાની જગ્યાએ તીડ ઉડાવવાના છે, તેઓ […]
Continue Reading
