સસ્પેન્ડેડ lAS ગૌરવ દહિયાને લીનુસિંહ કથિત પ્રેમ પ્રકરણમાં દિલ્હી પોલીસની ક્લિનચીટ

સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાને દિલ્હી પોલીસે ક્લિનચીટ મળી હોવાની વિગતો સામે આવી રહી છે. બાળકી પણ દહિયાની ન હોવાનું સામે આવ્યું છે અને મહિલા પરિણીત હોવાનો ખુલાસો થયો છે. દિલ્હીમાં લીનુસિંહ નામની મહિલાએ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી સામે પરિણીત હોવા છતાં લગ્ન કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી. આ સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા નિર્મિત […]

Continue Reading

લાખોના ખર્ચે બનાવવામાં આવેલી ખેલ મહાકુંભની વેબસાઈટ બંધ થતા ખેલાડીઓ મુશ્કેલીમાં

રાજ્યના સ્પોટ્સ ક્ષેત્રે આગળ વધવા ઈચ્છાતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ હવે સરકાર દ્વારા જ બનાવવામાં આવેલી વેબસાઈટના કારણે કેટલાક ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ રમવાથી વંચિત રહે છે. આ ઉપરાંત કેટલાક ખેલાડીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધાના વેન્યુ અને ટાઈમિંગની માહિતી મળતી નથી. ખેલાડીઓને પડતી મુશ્કેલીનું કારણ એ […]

Continue Reading

ચિકનગુનિયાના કેસમાં ગુજરાત દેશમાં બીજા નંબરે, ડેન્ગ્યુ કરતા પણ વધુ વકર્યો

તાજેતરમાં નેશનલ હેલ્થ પ્રોફાઇલ (NHP-2019) દ્વારા રજૂ કરવામાં આવેલી એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે, વર્ષ 2018માં ચિકનગુનિયાના કેસમાં ગુજરાત 10601 કેસ સાથે દેશમાં બીજા ક્રમાંકે છે. જ્યારે 20411 કેસ સાથે કર્ણાટક પ્રથમ અને 9884 કેસ સાથે મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે છે. વર્ષ 2014માં ચિકનગુનિયાના માત્ર 574 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2018માં 20 ગણા વધીને […]

Continue Reading

સુપ્રીમ કોર્ટે પરાળ સળગાવવાને પગલે પંજાબ સરકારની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રદૂષણ મામલે સુનાવણી કરી. દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ સુપ્રીમ કોર્ટમાં હાજર થયા. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને કહ્યુ કે લોકતંત્રમાં તમે એ ના કહી શકો કે તમે કંઈક કરવા અસમર્થ છો.  કોર્ટે કહ્યુ કે જ્યારે હરિયાણા પરાળ સળગાવવાનું ઓછુ કરી શકે છે તો પંજાબ એવુ કેમ કરી ના શકે. […]

Continue Reading

મહા વાવાઝોડાની અસર: અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

અરબી સમુદ્રમાં ઊભું થયેલું મહા નામનું વાવાઝોડુ ધીમે ધીમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવી રહ્યું છે આવતીકાલે સવારે આ વાવાઝોડું નબળું પડીને દીવ ના દરિયા કાંઠા ની આસપાસ ત્રાટકી શકે છે વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર શરૂ થઈ ગઈ છે જેને પગલે સૂસવાટા મારતા પવન શું કરવાનું શરૂ થયું છે તેમજ વરસાદ શરૂ થઈ ગયો છે રાજકોટ […]

Continue Reading

મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને અમદાવાદ લાવવામાં આવ્યા, CID ક્રાઇમની SIT હત્યા મામલે પૂછપરછ કરશે

જ્યંતી ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય સૂત્રધાર એવા મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉને સીઆઇડી ક્રાઈમની SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) અમદાવાદ લઈ આવી હતી. બંને આરોપીઓની SITએ ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી. ગઈકાલે કોર્ટમાંથી ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી બંનેને આજે બાય રોડ અમદાવાદ રેલવે એસપી ઓફિસ લાવવામાં આવ્યા હતા. CID ક્રાઇમની SIT દ્વારા બંનેની હત્યા મામલે પૂછપરછ કરવામાં આવશે. […]

Continue Reading

‘મહા’ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા સુધી નહીં પહોંચે, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી – હવામાન વિભાગ

ગુજરાત પર હવે ‘મહા’ વાવાઝોડાનો ખતરો લગભગ ટળી ગયો છે. વાવાઝોડું જેમ જેમ ગુજરાતના દરિયાકિનારા તરફ આગળ વધશે તેમ-તેમ તે નબળું પડી જશે. ‘મહા’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકિનારે પહોંચશે ત્યાં સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે કે તે વાવાઝોડાની સ્થિતિ રહેશે નહીં. ગુજરાતના હવામાન વિભાગના અધિકારી જયંતા સરકારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, “આજે સવારે કરેલા નિરીક્ષણ […]

Continue Reading

દિવમાં પ્રવાસીઓની હવે નો-એન્ટ્રી

મહા વાવાઝોડાને લઈને દિવમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રી જાહેર કરાઈ છે. હાલ અહીં એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ પ્રવાસીઓને દિવ છોડી દેવા સૂચના પણ જારી કરવામાં આવી છે.  સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, છઠ્ઠી નવેમ્બર સુધીમાં દિવ છોડી જવા તમામ પ્રવાસીઓને સુચના અપાઈ છે. દિવના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે, તેમજ દિવમાં પ્રવેશ પર […]

Continue Reading

જામનગરમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, એક જ દિવસમાં બે વખત આંચકા અનુભવાયા

ગુજરાતમાં જ્યાં એક બાજુ મહા વાવાઝોડાનું સંકટ માથે આવીને ચઢ્યું છે. ત્યારે જામનગરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. દિવસ દરમિયાન જામનગરમાં ભૂંકપનાં બે આંચકા અનુભવાયા છે. જામનગરમાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 27 કિમી દૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10થી 15 દિવસ દરમિયાન ભૂકંપના આંચકા અનુભવતાં જામનગરવાસીઓમાં ડરનો […]

Continue Reading

1 લાખ રૂપિયાના થઇ ગયા 26 લાખ રૂપિયા, આ કંપનીએ આપ્યું 26 ગણુ વળતર

સામાન્ય રીતે માનવામાં આવે છે કે, મ્યૂચુઅલ ફંડ ખુબ જ સુરક્ષિત અને આક વિભાગમાં 12-15 ટકાનું વાર્ષિક રિટર્ન આપે છે. પરંતુ મ્યૂચુઅલ ફંડ કંપની ICICI પ્રૂડેંશિયલ મ્યૂચુઅલ ફંડના મલ્ટી એસેટ કેટેગરીના 17 વર્ષોમાં 26 ગણુ રિટર્ન રોકાણકારોને આપ્યું છે. મતલબ એ છે કે, કોઇએ શરૂઆતમાં એક લાખ રૂપિયા લગાવ્યા હશે તો તે 17 વર્ષમાં 26 […]

Continue Reading