ગુજરાત માત્ર નર્મદા ભરોસે, 6.50 કરોડ જનતાને એક મહિના માટે માત્ર 20 ટકા પાણી

ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે પાણીની સમસ્યા પણ વિકટ બની રહી છે. જેની ગંભીર અસર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં છે. ગુજરાત જળ સંપત્તિના આંકડા પર નજર કરીએ તો રાજ્યના કુલ 203 જળાશયોમાંથી 177 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછા પાણીનો સંગ્રહ છે. જ્યારે 19 જળાશયોમાં 25થી 50 ટકા, 5 જળાશયોમાં 50થી 70 ટકા, 2 જળાશયોમાં 70થી […]

Continue Reading

ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર જ જૂનાગઢ બાયપાસનુ કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ

જૂનાગઢ બાયપાસનુ કામ ખેડૂતોએ 9 વર્ષથી રોકેલું હતું, ચૂંટણી પહેલા કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા તેમજ ખાતરી આપી હતી કે ખેડૂતોને વળતર આપ્યા પછી જ નેશનલ હાઈવે પરની જમીનમાં કામ ચાલુ કરાશે. પરંતુ ખેડુતોને વળતર ચૂકવ્યા વગર જ આજે અચાનક કામ શરૂ કરતા, ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને જેસીબીને કામ કરતા રોકી દીધા. […]

Continue Reading

અલ્પેશ ઠાકોરના બંગલાના વાસ્તુપૂજનમાં પ્રદિપસિંહ જાડેજા, જીતુ વાઘાણીએ હાજરી આપી

લોકસભાના પરિણામની હજુ રાહ જોવાઇ રહી છે ત્યારે કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે અત્યારથી કેસરિયો ખેસ પહેરવા જાણે ધમપછાડા કર્યાં છે. રાણિપમાં અલ્પેશ ઠાકોરના બંગલાના વાસ્તુપૂજનમાં કોંગ્રેસના એકેય ધારાસભ્ય-કાર્યકર ડોકાયાં ન હતાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ખાસ હાજરી આપી હતી જે ચર્ચાનો વિષય બન્યો છે. બનાસકાંઠા , પાટણ , […]

Continue Reading

અમદાવાદ શહેરના જેસીપી વિપુલ અગ્રવાલની શાહીબાગ વિસ્તારમાં આવેલી રચના સ્કૂલ સામે CBSEમાં ફરિયાદ

અમદાવાદના JCP વિપુલ અગ્રવાલે ટ્વિટ બાદ જણાવ્યું હતું કે, CBSEની સ્કૂલને પ્રેક્ટિકલ માર્ક્સ આપવાની મંજૂરી ન હોવી જોઈએ. પ્રેક્ટિકલ માર્કસ આપવાની પદ્ધતિથી ઘણા ખરા વિદ્યાર્થીઓને નુકસાન થઇ રહ્યું છે. JCP વિપુલ અગ્રવાલે લખેલા પત્રમાં લખ્યું છે કે, મારી પુત્રી સત્વિકા અગ્રવાલ અમદાવાદના શાહીબાગ ખાતે આવેલી રચના સ્કૂલ ખાતે અભ્યાસ કરે છે. તેણે ચાલુ વર્ષમાં ધોરણ-10ની […]

Continue Reading

STની નોકરીમાં મળતીયાને ગોઠવી દેવા રમવામાં આવી આ રમત! જાણો શું થયુ?

એક તરફ રાજ્ય સરકાર શિક્ષિત બેરોજગારોને નોકરી આપવાના દાવા કરે છે. પરંતુ નોકરીની ભરતી દરમિયાન સરકારી અધિકારીઓ દ્વારા પોતાના અંગત વ્યકિતઓને અથવા ટેબલ નીચે વ્યવહાર કરી ખાસ વ્યકિતઓને ગોઠવી દેવામાં આવે છે. તેનું તાજુ ઉદાહરણ ગુજરાત સરકાર હસ્તક સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ભરતીમાં જોવા મળી રહ્યું છે. એસટીમાં વિવિધ હોદ્દાઓની નોકરી માટે ઉમેદવારી કરનાર યુવકોને ચોક્કસ […]

Continue Reading

ગુજરાત એટીએસની મહિલા ટીમની વાઇરલ થયેલી તસવીરની કહાણી

સૌરાષ્ટ્રમાં ચાર હત્યા અને અન્ય કેસના આરોપી જુસબ અલ્લારખાંને ઝડપનારી ગુજરાતની એટીએસની મહિલા ટીમની તસવીર વાઇરલ થઈ રહી છે. જુસબ છેલ્લા કેટલાય સમયથી પોલીસની પકડથી દૂર હતો. એટીએસની ટીમે એક સફળ અભિયાન અંતર્ગત તેને ઝડપી પાડ્યા હોવાનું એટીએસના વડા હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે. શુક્લાના જણાવ્યા અનુસાર ‘આ એક મહિલા ટીમના વડપણ […]

Continue Reading

શું ભાજપ આરએસએસના પ્રભાવને લીધે ચૂંટણી જીતે છે?

સંઘના એક રિપોર્ટ અનુસાર દેશમાં 59 હજાર શાખાઓ ચાલી રહી છે. શાખાના માધ્યમથી દરરોજ સંઘના સભ્યો એકઠા થાય છે. રાજસ્થાનમાં સંઘ સાથે સંકળાયેલી પત્રિકાના સંપાદક કે. એલ. ચતુર્વેદી કહે છે કે દેશમાં વિભાગો અને મંડળ સ્તરે સંઘની ઉપસ્થિતિ છે. શું ભાજપનો વધતો પ્રભાવ સંઘની દેણ છે? આ સવાલ પર ચતુર્વેદી કહે છે, ”એવું નથી, ભાજપનું […]

Continue Reading

ગુજરાતના સિંહોને ઉત્તર પ્રદેશમાં લઈ જવાશે, સ્થળાંતરને મળી લીલીઝંડી

ગુજરાતના સિંહોને અન્ય રાજ્યોમાં લઈ જવા માટે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યો વચ્ચે કાયદાકીય આંટી સર્જાઈ છે. હાલ ગુજરાતમાંથી 8 સિંહોને ઉત્તરપ્રદેશમાં મોકલવા માટેની બાબતને લીલીઝંડી મળી ગઈ છે. જુનાગઢના સક્કરબાગ ઝૂમાંથી ઉત્તરપ્રદેશમાં નવા બનતા પાર્કમાં ગુજરાતના આ 8 સિંહોને રાખવામાં આવશે. યુપી ગોરખપુરમાં બની રહેલા આ નવા ઝૂમાં ગીરના સાવજો મોકલવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી […]

Continue Reading

નવસારી: વિજલપોરમાં જૂથ અથડામણ, પોલીસે 25 ટિયર ગેસના સેલ છોડ્યા, આઠ ઘાયલ

રાજ્યમાં અકસ્માતની જેમ જૂથ અથડામણની ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કેટલીએ જગ્યા પર નજીવી બાબતે મોટી બબાલ થાય છે, અને જૂથઅથડામણનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. આવી જ વધુ એક જૂત અથડામણની ઘટના નવસારીથી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીના વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાસે બે જૂથ વચ્ચે અથમામ સર્જાયું છે, […]

Continue Reading

IPS વિપુલ અગ્રવાલ દિકરીને ધો.10માં ઓછા માર્કસ આવતાં રચના સ્કૂલ વિરુદ્ધ CBSEમાં ફરિયાદ કરશે

આજે CBSE બોર્ડમાં ધો.10નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત કેડરના આઇપીએસ અને અમદાવાદ શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર (વહીવટ) ડૉ. વિપુલ અગ્રવાલની દિકરી સાત્વિકા અગ્રવાલે 89.4 ટકા મેળવ્યા છે. સાત્વિકા શાહીબાગની રચના સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. રચના સ્કૂલે સાત્વિકાને ઈન્ટરનલ એસેસમેન્ટ માર્ક્સ ઓછા આપ્યા હોવાથી અગ્રવાલે ટ્વિટ કરી સ્કૂલ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. […]

Continue Reading