અમરનાથ યાત્રા રુટ પર પાકિસ્તાની બનાવટની માઈન્સ મળી, યાત્રીઓ અને પર્યટકોને કાશ્મીર ખાલી કરવાની સલાહ
શ્રીનગર: ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ (લેન્ડમાઈન્સ) મળી આવી છે. જેને લીધે મોટા આતંકી હુમલાની આશંકા વચ્ચે જમ્મુ-કાશ્મીર પ્રશાસને યાત્રીઓ અને પર્યટકોને ઝડપથી પરત ફરવાની અને કાશ્મીર ખીણ વિસ્તાર ખાલી કરવાની સલાહ આપી છે. જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં […]
Continue Reading
