અમરનાથ યાત્રા રુટ પર પાકિસ્તાની બનાવટની માઈન્સ મળી, યાત્રીઓ અને પર્યટકોને કાશ્મીર ખાલી કરવાની સલાહ

શ્રીનગર: ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ (લેન્ડમાઈન્સ) મળી આવી છે. જેને લીધે મોટા આતંકી હુમલાની આશંકા વચ્ચે જમ્મુ-કાશ્મીર પ્રશાસને યાત્રીઓ અને પર્યટકોને ઝડપથી પરત ફરવાની અને કાશ્મીર ખીણ વિસ્તાર ખાલી કરવાની સલાહ આપી છે. જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં […]

Continue Reading

ઉન્નાવ કેસ : ત્રણ દિવસમાં બીજી વખત ઘટના સ્થળ પર પહોંચી CBI ટીમ

ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માત કેસની તપાસ કરવાના મુદ્દે CBIની ટીમ ફોરેન્સિક એક્સપર્ટ સાથે શુક્રવારે ફરિ રાયબરેલીમાં ઘટના સ્થળે પહોંચી. CBI તરફથી જણાવવામાં આવ્યું કે, કેસની તાપસ જલ્દી પૂર્ણ કરવા માટે 20 અધિકારીની એક સ્પેશ્યલ ટીમ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુરૂવારે આ સમગ્ર ઘટનામાં સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા કહ્યું કે, અકસ્માતની તપાસ 7 દિવસની […]

Continue Reading

જલિયાવાલા બાગ સ્મારક સુધારા બિલ લોકસભામાં પાસ, હવે કોંગ્રેસ અધ્યક્ષ સમિતિના સભ્ય નહીં હોય

જલિયાવાલા બાગ સ્મારક સુધારા બિલ લોકસભામાં નવા કાયદા સાથે પસાર થઇ ગયું છે. આ નવા કાયદા અંતર્ગત હવેથી કોંગ્રેસ અધ્યક્ષ જલિયાવાલા બાગ સમિતિના સભ્ય નહિ હોય. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદસિંહ પટેલે સોમવારના રોજ લોકસભામાં આ આશય સાથે બિલ રજૂ કર્યું હતું જે શુક્રવારના રોજ પસાર થયું હતું. જોકે હવે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ જલિયાવાલા બાગ રાષ્ટ્રીય […]

Continue Reading

પાકિસ્તાન કાશ્મીરમાં શાંતિ ભંગના પ્રયત્નોમાં ડૂબેલુ છે: સેના

કાશ્મીરમાં કંઇક થવાની સંભાવનાઓ વચ્ચે સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનને કાશ્મીરની શાંતિ ભંગ ન કરવાની ચેતવણી આપી છે. શુક્રવારે સેના કમાન્ડર લેફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ધિલ્લોને શ્રીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, કાશ્મીરના ખીણ વિસ્તારોમાં IED વિસ્ફોટકોનો ખતરો વધી રહ્યો છે, પરંતુ નિયમિત રીતે કરવામાં આવી રહેલા સર્ચ ઓપરેશનને લીધે આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ […]

Continue Reading

83% પથ્થરબાજો હથિયાર ઉઠાવીને આતંકવાદી બની જાય છેઃ સેના

ભારતીય સૈન્યના લફ્ટિનેન્ટ જનરલ કેજેએસ ઢિલ્લને કહ્યું કે, કાશ્મીર ખીણમાં આતંકવાદી બનનાર 83 ટકા એ યુવાનો છે, જે સેના પર પથ્થરબાજી કરે છે. આજે પથ્થરબાજી કરનાર, આવતીકાલે આતંકવાદી બની જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, તમામ માતાઓએ પોતાના બાળકોને પથ્થરબાજ બનતા રોકવા જોઈએ. પોતાના સંતાનને 500 રુપિયા માટે સેના પર પથ્થરબાજી કરવા દેવી જોઈએ નહીં. ભારતીય […]

Continue Reading

આતંકી હુમલાના ખતરાને જોતા જ સરકારે યાત્રીઓને જમ્મુ કાશ્મીરથી પરત ફરવા માટે જણાવ્યું

જમ્મુ કાશ્મીર તંત્રને આતંકી હુમલાના પગલે અમરનાથ યાત્રાએ નિયત સમય પહેલા જ પૂરી કરી દેવાનું જણાવ્યું છે. તંત્રે યાત્રીઓને પરત ફરવા માટે જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જૈશ-એ -મહોમ્મદના પાંચ આતંકવાદીઓ ઘુસ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે યાત્રા દરમિયાન કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં રસ્તા પર એક સ્નાઇપર ગન મળી આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર […]

Continue Reading

આ બે દેશોની સરહદો પર લાગ્યા હિંચકા, બાળકો સાથે મોટા પણ લઈ રહ્યા છે આનંદ

માઇગ્રેશન એટલે કે પ્રવાસ. રોજગારીની ખોજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહે, રોજૂ રોટીની તલાસમાં એક જગ્યાએથી બીજી જગ્યા ફર્યા કરે,વુજ કંઇક અમેરીકા અને મેક્સિકોની વચ્ચે ચાલી રહ્યુ છે. મેક્સીકન લોકો કામની જરૂરીયાતના કારણે અમેરીકા જતા હોય છે, જોકે અમેરીકાની રંગભેદની નીતિના કારણે તેઓ મેક્સીકન લોકોને ઓછા પસંદ કરે છે. બોર્ડરની વાત આવે ત્યારે લોકોના […]

Continue Reading

Zomato નો ઓર્ડર કેન્સલ કરવા વાળા વ્યક્તિને પોલીસની ચેતવણી, જો હવે ફરીથી વધુ એક આવું ટ્વીટ કર્યું તો…

સોશિયલ મીડિયા પર હાલમાં Zomato નો મુદ્દો સખત છવાયેલો જોવા માટે મળી રહ્યો છે. જબલપુરના એક ગગ્રહજે Zomato પર કરવામાં આવેલા ઓર્ડરને કેન્સલ કરી દીધો હતો કારણકે ડિલીવરી બોય હિન્દૂ ન હતો. આ બાબતે Zomato એ પણ ગ્રાહકને જોરદાર વળતો જવાબ આપ્યો હતો. હવે પોલીસે ખાવાનું ઓર્ડર કરનારા જબલપુરના વ્યક્તિને ટ્વીટર પર ટ્વીટ કરીને ચેતાવણી […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએન મહાસભાના સત્રને 28 સપ્ટેમ્બરે સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને 28 સપ્ટેમ્બરના રોજ સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રના 74મા સત્રમાં વૈશ્વિક નેતાઓના સંબોધન કાર્યક્રમની પ્રારંભિક યાદીમાં આ જાણકારી અપાઈ છે. આ યાદી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કર્યું હતું. નરેન્દ્ર મોદી ન્યૂયોર્કની યાત્રા દરમિયાન યુએન મહાસભા સત્ર […]

Continue Reading

US-ચીનનાં ટ્રેડ વૉરમાં આખા એશિયામાં એક માત્ર ભારતને જ લાભ

અમેરિકા તથા ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉર દરમિયાન ભારત એકમાત્ર એશિયાઈ દેશ છે, જેની વૈશ્વિક નિકાસમાં ભાગેદારી વધી છે. બ્લૂમર્ગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે નાણાકીય વર્ષ 2017નાં ચોથા ક્વાટરમાં વૈશ્વિક નિકાસમાં ભારતની ભાગેદારી 1.58 ટકા રહી હતી, જ્યારે નાણાકીય વર્ષ 2019માં આ આંકડો વધીને 1.71 ટકા રહ્યો છે. આ સમયગાળામાં એશિયાનાં 10 […]

Continue Reading