ફાની વાવાઝોડાના કારણે મમતા બેનરજીએ બે દિવસ સુધી ચૂંટણી સભાઓ રદ્ કરી
ફાની વાવાઝોડાને અનુલક્ષીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આગામી 48 કલાક સુધી પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્ કરી દીધી છે. મમતા બેનરજી આજે અને આવતીકાલે દરિયા કિનારા પાસે ખડગપુર ખાતે રોકાશે અને પરિસ્થિતિની જાતે દેખરેખ રાખશે. પશ્ચિમ બંગાળની તમામ સરકારી શાળાઓમાં આજથી ઉનાળાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. ફાની વાવાઝોડાને ધ્યાનમાં રાખીને રજાઓ વહેલી […]
Continue Reading
