અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ ૧લી જુલાઈથી ૪૦ દિવસની આ યાત્રાનો પ્રારંભ
અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ ૧લી જુલાઈથી ૪૦ દિવસની આ યાત્રાનો પ્રારંભ થશે. મેડીકલી ફીટ અને ડોકટરી સર્ટીફીકેટ સાથે રાખવું ફરજીયાત બનાવાયું છે. આ યાત્રા ૪૬ દિવસ ચાલશે અને ૧૫ ઓગષ્ટે પુરી થશે. આ યાત્રા ગયા વર્ષ કરતા ૧૪ દિવસ વહેલી આટોપી લેવાશે. દરરોજ ૧૫ હજાર યાત્રાળુ જ જઈ શકશે. આમાં ૭ લાખ ભાવિકોને નિમંત્રણ અપાશે […]
Continue Reading
