બે કરોડ મહિલાઓ મતદારયાદીમાંથી ગાયબ છે

વોટર લિસ્ટમાંથી જેમનું નામ ગાયબ છે તેમાંથી અડધાથી વધુ મહિલાઓ ઉત્તરના ત્રણ રાજ્યોની છે. ભારતમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર એ જ વર્ષે મળી ગયો હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો. બ્રિટિશ તાબા હેઠળ રહી ચૂકેલા ભારત માટે આ એક મોટી સફળતા હતી. પણ તેના 70 વર્ષ બાદ બે કરોડ 10 લાખ મહિલાઓ પાસેથી વોટ આપવાનો […]

Continue Reading

ખેડૂતે મુખ્યમંત્રી પાસે માંગ્યુ ઈચ્છામૃત્યુ

ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના લાગૂ કરી હતી જે અંતર્ગત ખેડૂતોને 2 હજાર રૂપિયાનો હફ્તો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઉત્તર પ્રદેશના આગરા જિલ્લાના એક ખેડૂતે પહેલા ઈન્સ્ટોલમેન્ટમાં મળેલ 2000 રૂપિયા પરત કરી દીધા અને સાથે જ યોગી સરકાર પાસે ઈચ્છામૃત્યુની માગણી કરી. બટાટાની ખેતી કરતા આ ખેડૂતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને […]

Continue Reading

મનોહર પર્રિકર : સોમવારે સાંજે 5 વાગે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર

ચોથી વખતના ગોવાના મુખ્યમંત્રી બનેલા વરિષ્ઠ ભાજપ નેતા મનોહર પર્રિકરે રવિવારે સાંજે 6.40 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. સોમવારે સાંજે 5 વાગે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રએ સોમવારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. તેઓ પેંક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. રાતે 8 વાગ્યે તેમના નિધનના સમાચાર આવ્યા હતા. પર્રિકરને […]

Continue Reading

અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોને સહાય-મદદ માટે સરકાર તત્પર

ન્યુઝીલેન્ડમાં આવેલ મસ્જિદમાં થયેલી ક્રૂર આતંકવાદી દ્વારા ગોળીબારની ઘટનાના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો ઉઠી રહ્યા છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાને દુઃખદ ગણાવી હુમલામાં અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોને સહાય-મદદ માટે સરકારની કટિબધ્ધતા દર્શાવી છે. આ ઘટના સંદર્ભે રાજયના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ ન્યુઝીલેન્ડ ખાતેના ભારતીય હાઈકમિશનરના સતત સંપર્કમાં રહી ઘટનામાં અવસાન પામેલા અને ઈજાગ્રસ્તોના […]

Continue Reading

હું માની ગયો હોત તો લાલલાઇટવાળી ગાડીમાં હોત : ભગવાન બારડ

ધારાસભ્ય પદેથી વિધાસભામાંથી સસ્પેન્ડ કરી દેવાયેલા કોંગ્રેસના ભગવાન બારડે સોમનાથમાં આહિર સમાજનું વિરાટ શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં ભાજપની ‘ખરી દી લો… નહીં તો પાડી દો’ની કૂટનીતિ પર ચાબખા મારતા બારડે કહ્યું હતું કે, જો હું માની ગયો હોત તો લાલલાઇટવાળી ગાડીમાં હોત. પરંતુ મને ગાડીનો મોહ નથી. સુત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીમાં પોણા ત્રણ વર્ષની સજા […]

Continue Reading

યૂપીમાં કોંગ્રેસ અને સપા-બસપાનું ગઠબંધન

દિલ્હીમાં સત્તા પર બેસવા માટે અતિ મહત્વના રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સપા-બસપા ગઠબંધને એકબીજાને નહી નડવાની નીતિ અપનાવી છે. તાજેતરમાં જ કોંગ્રેસે જાહેરાત કરી હતી કે, ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડીની સાત સીટો પર તે ચૂંટણી નહી લડે. કોંગ્રેસની આ જાહેરાત યૂપીના રાજકારણ માટે નવા સંકેતો આપી રહી છે. ઉલ્લેખનીય છે કે સપા-બસપાએ કોંગ્રેસને […]

Continue Reading

મનોહર પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા

ગોવાના ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકર હંમેશા પોતાની સાદગીના માટે ઓળખાતા હતા. મીડિયામાં મનોહર પર્રિકરને હંમેશા સ્કૂટર પર યાત્રા કરનારા નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. જે તેઓ હંમેશા કરતા હતા. મનોહર પર્રિકર પણજીની સ્થાનિક બજારોમાં ખરિદી કરવા માટે સ્કૂટરનો ઉપયોગ કરતા હતા. તેમને સાઈકલ ચલાવવું પણ ઘણું પસંદ હતું. જ્યારે રાજકારણની વ્યસ્તતા વચ્ચે થોડો ઘણો […]

Continue Reading

વડાપ્રધાનના વિશ્વાસુ ગણાતા પારિકરનું રાજકિય જીવન

લાંબી માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરનું આજે રવિવારે સાંજે નિધન થયુ છે. તેઓ ત્રણવાર ગોવાના મુખ્યમંત્રી અને રક્ષામંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યા છે. મનોહર પારિકરનો જન્મ 1955માં ગોવાના માપુસા ગામમાં થયો હતો. લોયલા હાઇસ્કૂલમાંથી તેમણે પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતુ અને 1978માં તેમણે IIT મુંબઇથી એન્જીનિયરિંગમાં ગ્રેજ્યૂએટ થયા હતા. વિદ્યાર્થીકાળથી તેઓ સંઘ સાથે જોડાયેલા હતા. અભ્યાસ […]

Continue Reading

કેન્દ્ર સરકારે આવતીકાલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી : મનોહર પર્રિકરનું નિધન

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. સીએમ પર્રિકર સ્વાસ્થ્ય બગડવાના કારણે શનિવારથી જ હોસ્પિટલમાં દાખલ હતા. મનોહર પર્રિકર લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. મનોહર પર્રિકરના નિધન બાદ દેશના મહાનુભવોએ શોક વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રએ એક સાચો દેશભક્ત ગુમાવ્યોઃ અમિત શાહ દેશે સાચો નેતા ગુમાવ્યોઃ લતા મંગેસકર મનોહર પર્રિકરના નિધનથી દુઃખઃ રાહુલ ગાંધી રાજનીતિમાં […]

Continue Reading

લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહરપારિકરનું રવિવારે સાંજે નિધન

લાંબા સમયની માંદગી બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહરપારિકરનું રવિવારે સાંજે નિધન થયું છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની તબિયત સ્થિર હતી પરંતુ સાંજે મુખ્યમંત્રીની તબીયત નાજુક હોવાની પૃષ્ટી કરાઈ હતી. 63 વર્ષે તેમનું પેનક્રિયાનું કેન્સર હોવાને કારણે તેમનું નિધન થયું. દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટર પર પારિકરના નિધન બાદ શ્રદ્ઘાંજલી પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે પારિકરના […]

Continue Reading