બાંગ્લાદેશી ઘૂસણખોરો પ.બંગાળમાં હિંસક દેખાવો અને તોડફોડ કરી રહ્યા છેઃ ભાજપ

નાગરિકતા સંશોધન બિલ સામે પશ્ચિમ બંગાળમાં ભડકી ઉઠેલી હિંસા રોકાઈ નથી રહી ત્યારે ભાજપે આ માટે મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ રાહુલ સિન્હાએ કહ્યુ છે કે, મમતા બેનરજીએ બાંગ્લાદેશના ઘુસણખોર મુસ્લિમોને પશ્ચિમ બંગાળમાં શરણ અને પ્રોત્સાહન આપ્યુ છે અને તેનુ જ પરિણામ છે કે, આજે બંગાળ હિંસામાં લપેટાયુ છે. તેમણે […]

Continue Reading

જરૂર પડે તો નાગરિકતા સંશોધન બિલમાં કરીશું બીજા ફેરફાર: અમિત શાહ

નાગરિકતા સંસોધન કાનૂન પર ઉત્તર પૂર્વના રાજ્યોમાં થઈ રહેલા વિરોધના પગલે અમિત શાહે આ કાયદામાં જરૂર પડે તો બદલવાના સંકેત આપ્યા છે. ઝારખંડમાં ગૃહમંત્રીએ એક રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે, મેઘાલયના મુખ્યમંત્રીએ મને કાયદામાં કેટલાક બદલવા કરવા માટે કહ્યુ છે. હું તેમને ક્રિસમસ બાદ મળીશ અને મેઘાલય માટે આ કાયદામાં કોઈ ઉકેલ લાવવા માટે […]

Continue Reading

સાવરકર વિવાદ : ‘રાહુલ ગાંધી 100 જનમ લેશે તો પણ સાવરકર નહીં બની શકે’, વિવાદ પર કોણે શું કહ્યું?

શનિવારે કૉંગ્રેસે ભારત સરકારની નીતિઓના વિરોધમાં આયોજિત ‘ભારત બચાઓ’ રેલી આયોજિત કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ‘સાવરકર’ અંગે નિવેદન કરતા વિવાદ થયો છે. નોંધનીય છે કે મોદી સરકારને બેરોજગારી, સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ અને સરકારની નીતિઓ મામલે ઘેરવા માટે કૉંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં ‘રેપ ઇન […]

Continue Reading

શિવસેનાએ BJPને પાડવાનો ચૂંટણી પહેલા જ ઘડી કાઢ્યો હતો તખ્તો, ફડણવીસનો ધડાકો

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પહેલા જ શિવસેના પડદા પાછળથી કૉંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવવા માટે કામ કરી રહી હતી. તેમણે કહ્યું કે ચૂંટણીમાં શિવસેનાએ પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું જેથી બીજેપીનાં એટલા નંબર આવે કે તેણે શિવસેનાનો સાથ લેવો મજબૂરી બની જાય. બીજેપી નેતાએ […]

Continue Reading

J&K: ફારુક અબ્દુલ્લાની કસ્ટડી ત્રણ મહિના વધી

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાની કસ્ટડી આગામી ત્રણ મહિના માટે વધારવામાં આવી છે. તેઓ પાંચ ઓગસ્ટથી, રાજ્યમાં આર્ટિકલ 370 હટાવ્યાના દિવસથી નજરકેદમાં છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે, ફારુક અબ્દુલ્લા તેમના ઘરમાં જ રહેશે જેને સબ જેલ જાહેર કરવામાં આવી છે.   ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતાં જમ્મુ-કાશ્મીરનો […]

Continue Reading

મોદી છે એટલે જ મોંઘવારી અને બેકારી શક્ય છે: પ્રિયંકા ગાંધી

દિલ્હીમાં કોંગ્રેસની દેશ બચાવો રેલીમાં પ્રિયંકા ગાંધીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ ઉન્નાવમાં રેપ પીડિતાને સળગાવવાના મામલાને ઉઠાવીને કહ્યુ હતુ કે, ન્યાયની આશામાં કોર્ટ જઈ રહેલી દીકરીને આરોપીઓએ સળઘાવી દીધી અને તે આખરે મોતને ભેટી હતી.તેના પિતાને રડતા જોઈને મને મારા પિતાની યાદ આવી ગઈ હતી. હું પણ 19 વર્ષની હતી જ્યારે […]

Continue Reading

અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી?

આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે. તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે. કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની […]

Continue Reading

નરાધમોનું આવી બનશે : આ રાજ્યમાં હવે રેપની ઘટના બની તો 21 દિવસમાં જ ફેંસલો

આંધ્ર પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે દિશા બિલ પાસ કરી દીધું છે. આ સાથે જ આંધ્ર પ્રદેશ દુષ્કર્મ કેસમાં મૃત્યુની સજાની જોગવાઈ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેમની હત્યા કર્યા બાદ શબને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે આ નવા બિલને ‘આંધ્ર પ્રદેશ દિશા બિલ 2019’ […]

Continue Reading

રાજ્યોને નાગરિકતા કાનૂન લાગી કરવાનો ઈનકાર કરવાનો કોઈ હક નથી: કેન્દ્ર

નાગરિકતા કાનૂન પર મચેલા વિવાદ વચ્ચે કેન્દ્રના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારો તેને લાગૂ કરવાનો ઈનકાર કરી શકે નહી. અધિકારીએ જણાવ્યું કે, નાગરિકતા સંશોધન વિધેયક 2019ને લાગૂ કરવાનો ઈનકાર કરવાનો અધિકાર રાજ્યોને નથી કારણ કે આ કાનુન બંધારણની સાતમી અનુસુચીની સંઘ યાદી હેઠળ બનાવવામાં આવી છે. ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, રાજ્યોને આવા […]

Continue Reading

નાગરિકતા સુધારા ખરડો કાયદો બની ગયો, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સહીસિક્કા કર્યા

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ગુરૂવારે મોડી રાત્રે નાગરિકતા સુધારા ખરડા પર સહીસિક્કા કરતાં આ ખરડો હવે કાયદો બની ચૂક્યો હતો. આ ખરડો બુધવારે રાજ્યસભામાં રજૂ થયો હતો ત્યારે એ ફરી એકવાર નામંજૂર થવાની ધાસ્તી હતી પરંતુ ભાજપની નેતાગીરીએ સાથી પક્ષોને અગાઉથી વિશ્વાસમાં લઇ લીધા હતા એટલે સહેલાઇથી ખરડો પાસ થઇ ગયો હતો. જો કે ઇન્ડિયન […]

Continue Reading