બાંગ્લાદેશી ઘૂસણખોરો પ.બંગાળમાં હિંસક દેખાવો અને તોડફોડ કરી રહ્યા છેઃ ભાજપ
નાગરિકતા સંશોધન બિલ સામે પશ્ચિમ બંગાળમાં ભડકી ઉઠેલી હિંસા રોકાઈ નથી રહી ત્યારે ભાજપે આ માટે મુખ્યમંત્રી મમતા બેનરજીને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ રાહુલ સિન્હાએ કહ્યુ છે કે, મમતા બેનરજીએ બાંગ્લાદેશના ઘુસણખોર મુસ્લિમોને પશ્ચિમ બંગાળમાં શરણ અને પ્રોત્સાહન આપ્યુ છે અને તેનુ જ પરિણામ છે કે, આજે બંગાળ હિંસામાં લપેટાયુ છે. તેમણે […]
Continue Reading
