પી. ચિદંબરમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા ED અને CBIનો ઉપયોગ કરી રહી છે સરકાર: રાહુલ

INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પછી રાહુલ ગાંધીનો સાથ મળ્યો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધતા ઇડી અને સીબીઆઇનો દુર ઉપયોગ કરી પી. ચિદંબરમની પ્રતિષ્ઠા ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે આ મામલે ટ્વિટ કરી હતી કે, ચિદંબરમની છબીને ખરાબ કરવા માટે મોદી સરકાર ઇડી […]

Continue Reading

ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમે તાત્કાલિક સુનાવણીનો ઇન્કાર કર્યો

સુપ્રીમ કોર્ટે બુધવારે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરની વચગાળાની જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આઈએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરના આગોતરા મંગળવારે દિલ્હી હાઈકોર્ટે ફગાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પી ચિદમ્બરની અરજીમાં કેટલીક ખામી છે જેથી અરજીને હાલ રદ કરવામાં આવી છે અને એટલા માટે તેના […]

Continue Reading

મોબાઈલ ઓફ કર્યો, અડધા રસ્તે ડ્રાઈવર-ક્લર્કને ઉતારીને ગાયબ થઈ ગયા ચિદમ્બરમ

આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈ અને ઈડીની ટીમ શોધી રહી છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટમાં એક નવો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી હાઈકોર્ટના ચૂકાદા પછીથી ચિદમ્બરમ ગાયબ છે. ગાયબ થતાં પહેલાં તેમણે તેમના ડ્રાઈવર અને ક્લાર્કને અડધે રસ્તે જ ઉતારી દીધા હતા. ત્યારપછી તેમણે તેમનો ફોન પણ સ્વીચ ઓફ કરી […]

Continue Reading

ઇડીએ રૂ. 354 કરોડના બેંક છેતરપિંડી કેસમાં રતુલ પુરીની ધરપકડ કરી

354 કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના નવા કેસમાં ઇડીએ મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ અને ઉદ્યોગપતિ રતુલ પુરીની ધરપકડ કરી છે.ગયા સપ્તાહમાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆરના આધારે નવો ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા પછી રિતુલ પુરી ઇડી સમક્ષ હાજર થયા હતાં. ત્યારબાદ ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ […]

Continue Reading

INX મીડિયા કેસ: ધરપકડ માટે ચિદમ્બરમનાં ઘરે પહોંચેલી CBIની ટીમ ખાલી હાથે પાછી ફરી

આઈએનએક્સ મીડિયા કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મનીલૉન્ડ્રિંગ મામલે કૉંગ્રેસ નેતા અને પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમનાં આગોતરા જામીનની અરજી પર સુપ્રીમ કૉર્ટે તરત જ સુનવણીને ફગાવી દીધી હતી. હવે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચ બુધવારનાં આ મામલે સુનાવણી કરશે. સુનાવણી પહેલા ચિદમ્બરમનાં ઘરે સીબીઆઈનાં 6 અધિકારીઓની ટીમ પહોંચી હતી. જો કે પી. ચિદમ્બરમ તેમના ઘરે […]

Continue Reading

ઇડીએ IL&FS કેસમાં રાજ ઠાકરે અને પૂર્વ CM મનોહર જોશીના પુત્રને સમન્સ પાઠવ્યા

આઇએલએન્ડએફએસના કથિત પેમેન્ટ ડિફોલ્ટ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એમએનએસ પાર્ટીના વડા રાજ ઠાકરે તથા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેનાના નેતા મનોહર જોશીના પુત્ર ઉનમેશ જોશીને સમન્સ પાઠવ્યા છે. ઇડીના અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ઉન્મેશ જોશીનું નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું છે. સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના વડા રાજ […]

Continue Reading

મોહન ભાગવત દ્વારા અનામત અંગે આ નિવેદન આપ્યા બાદ હોબાળો

અનામત અંગે આરએસએસના વડા મોહન ભાગવતે કરેલી ટીપ્પણી અંગે ઊભા થયેલા વિવાદને દબાવી દેવા સંઘ તરફથી એવો ખુલાસો કરાયો હતો કે તેમના નિવેદન પરની ચર્ચા નકામી છે અને સઘ હમેંશા અનામતની તરફેણમાં જ રહ્યું હતું.આવા સંવેદનશીલ મુદ્દાને સમાજની અંદર જ સૌહાર્દપૂર્ણ માહોલમાં આપસી વાતચીત દ્વારા ઉકેલવો જોઇએ. સંઘના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે ટ્વિટ કરીને કહ્યું […]

Continue Reading

શેલા રાશીદે કાશ્મીરમાં સૈન્ય પર જુઠા આરોપો લગાવ્યા, ધરપકડની સુપ્રીમમાં માગણી

વિદ્યાર્થી નેતા હાલ કાશ્મીરમાં સક્રિય શેહલા રાશીદે એક ટ્વીટ કરીને વિવાદ જગાવ્યો છે. શેહલાએ જે ટ્વીટ કર્યું છે તે કાશ્મીર અંગે છે અને તેમાં જે દાવા કરાયા છે તે તદ્દન જુઠા હોવાનું સામે આવ્યું છે જેથી શેહલા રાશીદની મુશ્કેલી વધી શકે છે કેમ કે શેહલાની આ ટ્વિટને લઇને એક વકીલે સુપ્રીમ કોર્ટમાં શેહલાની ધરપકડની માગ […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસ : સુપ્રીમે તપાસ પૂરી કરવા સીબીઆઇને વધુ બે સપ્તાહનો સમય આપ્યો

ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઇને વધુ બે સપ્તાહનો સમય આપ્યો છે. હાલ આ કેસની તપાસ સીબીઆઇ પાસે છે અને તેને પુરી કરી લેવા માટે વધુ બે સપ્તાહનો સમય આપવામા આવ્યો છે. સોમવારે સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં વધુ સમય માગ્યો હતો જેને માન્ય રાખવામા આવ્યો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગર પર રેપનો […]

Continue Reading

તેલંગણા: TDPના 60 નેતા અને હજારો કાર્યકર્તા ભાજપમાં જોડાયા

ચંદ્રબાબુ નાયડુને આજે મોટો આંચકો લાગ્યો છે. તેમની પાર્ટી તેલગુ દેશમ પાર્ટી(TDP)ના 60 મુખ્ય નેતા અને હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આમાં રાજ્ય અને જિલ્લા લેવલના ઘણા નેતા શામેલ છે અને એમણે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ પ્રસંગે થોડા દિવસ પહેલાં ટીડીપી છોડીને ભાજપમાં જોડાયેલા લંકા દિનકરે કહ્યું કે, […]

Continue Reading