રાજ્યપાલે કહ્યું- પોલીસ નહીં ભ્રષ્ટ નેતાઓની હત્યા કરે આતંકી
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે એક વિવાદી નિવેદન કરી દીધું. મલિકે કહ્યું કે આતંકીઓએ પોલીસવાળાને બદલે ભ્રષ્ટ નેતાઓ અને અમલદારશાહોની હત્યા કરવી જોઇએ. તેમના આ નિવેદનની માજી મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ટીકા કરી છે. એમને મારો જેમણે તમારો દેશ લૂંટ્યો છે કારગિલમાં ભાષણ આપતા રાજ્યપાલે કહ્યું કે ‘ આ યુવાનો જે બંદૂક હાથમાં લઇ અમસ્તા […]
Continue Reading
