નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે ન્યૂ ઈન્ડિયાનું બજેટ

નોકરી, રોજગાર, કૃષિ, કમજોર ચોમાસું અને બુનિયાદી વિકાસની ચિંતાની વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં જનરલ બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીમાં વિશાળ જનાદેશ મેળવ્યા બાદ બનેલ નરેન્દ્ર મોદી સરકાર 2.0નું આ પહેલું બજેટ છે. આ બજેટ સામે પીએ એમ મોદી સામે નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયાને પૂરું કરવા માટે આકરાં પગલાં ઉઠાવવાનો પડકાર છે. નરેન્દ્ર મોદી […]

Continue Reading

કાશ્મીરના યુવકોને બરબાદ કરતા અલગાવવાદીઓએ સંતાનોને તો કરી દીધા વિદેશમાં સેટલ

અમિત શાહની અધ્યક્ષતામાં ગૃહ મંત્રાલયે સામાન્ય કાશ્મીરીઓની સામે અલગાવવાદીઓના સાચા ચહેરાને બેનકાબ કરવાની યોજના બનાવી છે. ખીણમાં શાળાના બાળકો સામે પથ્થરમારો કરવા, આતંકીઓના માર્યા જવા પર શાળાને સળગાવવા અને હડતાળ કરીને સ્કુલ બંધ કરાવનાર અલગાવવાદીઓ ખુદ પોતાના બાળકોને વિદેશમાં ભણાવે છે. આ નેતાઓમાં આશિયા અંદ્રાબીથી લઇને મીરવાઇઝ ઉમર ફારૂક સુધી દરેક શામેલ છે. નિસાર હુશૈન(વહીદત-એ-ઇસ્લામી) […]

Continue Reading

હવે કોંગ્રેસના નેતાએ અધિકારી સાથે કરી મારપીટ, એન્જીનિયરને કિચડથી નવડાવ્યો

સિંધુદુર્ગના કણકવલી શહેરમાં જવા માટેના પુલના બાંધકામને લીધે ફેલાયેલો કીચડ તથા રસ્તા પર પડેલા ખાડાના મામલે આજે વિધાનસભ્ય નિતેશ રાણેએ ડેપ્યુટી એન્જિનિયર પર કીચડ ભરેલી બાલકી તૂટીને તેમને નવડાવી દીધા એટલું જ નહિ પુલ પર તેને બાંધી દીધો હતો. આ ઘટના બદલ કણકવલી પોલીસે નિતેશ રાણેને તેમના નિવાસસ્થાનેથી પાંચ કલાકમાં ધરપકડ કરી હતી. ઉશ્કેરાયેલા લોકપ્રતિનિધિના […]

Continue Reading

RSS માનહાની કેસમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા, કહ્યું- ‘હું ગુનેગાર નથી’

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આરએસએસ સંબંધીત માનહાનીના એક કેસમાં ગુરૂવારે મુંબઈની એક કોર્ટમાં રજૂ થયા હતા. મુંબઈની શિવડી કોર્ટે 15 હજારનો દંડ ઉઘરાવીને રાહુલ ગાંધીને જામીન પર છોડી દીધા છે. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ‘હું ગુનેગાર નથી’. આ સમગ્ર મામલો સમાજીક કાર્યકર્તા અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાને ભાજપ અને આરએસએસના […]

Continue Reading

અમિત શાહે રાજ્યમાં પગ મૂકતાં જ કોંગ્રેસનાં ધારાસભ્યો બસમાં બેસી છૂમંતર

ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ આજે પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સાંજે 4.30 વાગ્યે અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થઈ ગયું હતું. અને મજાની વાત તો એ છે કે, જેવું જ અમિત શાહનું અમદાવાદમાં આગમન થયું તેની થોડી જ ક્ષણો બાદ ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ખાનગી લક્ઝરી બસમાં બેસાડીને રવાના થઈ ગઈ હતી. […]

Continue Reading

મમતા સરકાર પર આરોપોનો વરસાદ: કટ મની મુદ્દે ભાજપ-ટીએમસી વચ્ચે સંસદમાં શાબ્દિક ટપાટપી

પશ્ચિમ બંગાળમાં કટ મનીના મુદ્દે સતત હંગામો થઇ રહ્યો છે. ત્યારે આ મામલો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે. ભાજપ અને ટીએમસીના સાંસદો વચ્ચે સંસદમાં આ મુદ્દે આકરી ટીકા-ટીપ્પણી પણ થઇ હતી. ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ કટ મની મુદ્દે સંસદમાં ટીએમસી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જેથી મમતા સરકાર કઠેડામાં આવી ગઇ છે. મમતા સરકાર […]

Continue Reading

ઉત્તર પ્રદેશ: 200થી વધારે અધિકારીઓને દબાણપૂર્વક નિવૃત્તીની ફરજ

ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકારની ઝુંબેશ હેઠળ ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં 200થી વધારે અધિકારીઓને દબાણપૂર્વક નિવૃત્તી લેવાની ફરજ પાડી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદોમાં સરકાર અત્યાર સુધી 600થી વધારે સરકારી અધિકારીઓ પર કાર્યવાહી કરી ચૂકી છે. જેમાં 400થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓના પ્રમોશન રદ કરી બીજી જગ્યાએ મોકલી દેવામાં આવ્યા છે. આ અધિકારઓમાં મોટેભાગે IAS અને […]

Continue Reading

મોતીલાલ વોરા બની શકે છે વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષ

લોકસભાની ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વિકારી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે અને સાથે જ જલ્દી જ નવા અધ્યક્ષ ચૂંટવાનું પણ પાર્ટીને સુચન કર્યું છે. જો કે આ વચ્ચે જાણવા મળી રહ્યું છે કે, મોતીલાલ વોરા પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. સુત્રોનું માનીએ તો જ્યાં સુધી પાર્ટીના નવા […]

Continue Reading

કોંગ્રેસના નેતાઓએ અલ્પેશ ઠાકોરને ઘરે જઈને બેંકની નોટિસ માફક વ્હીપ ચિપકાવી

આજે બપોર પછી કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓ કોંગ્રેસના જ પોતાના બાગી નેતા અલ્પેશ ઠાકોરની ઘરે ગયા હતા. જોકે આ સમયે અલ્પેશ ઠાકોર પોતાના ઘરે હાજર ન હતા આથી આ નેતાઓએ અલ્પેશના ઘરની બહાર કેટલાક કાગળો ચિપકાવી દીધા હતા. ત્યારબાદ આ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે શુક્રવારે 5મી જુલાઇના રોજ રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો […]

Continue Reading

રાહુલ ગાંધીએ હારની જવાબદારી સ્વીકારી, અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. રાહુલ ગાંધીએ પોતાના રાજીનામાને લઈને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં રાહુલ ગાંધીએ ટ્વીટ પણ કરી છે. તેમણે લખ્યુ કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી હારની જવાબદારી હું સ્વીકારુ છુ. અમારી પાર્ટીના વિકાસ માટે જવાબદેહી મહત્વપૂર્ણ છે. આ કારણથી મે કોંગ્રેસ […]

Continue Reading